Upload
others
View
11
Download
0
Embed Size (px)
Citation preview
ગુજરાતનો ઇતિતહાસ ગુજરાતને પોતાનાં સંસ્કારિરતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિતહાસ છે. એનો ઇતિતહાસ પુરાતન છે. એની સંસ્કૃતિત
સમૃદ્ધ છે. આરંભ પુરાણોમાં અને મહાકાવ્યોમાં આનત$ પ્રદેશ તરીકે ઓળખાયેલ પ્રદેશ તે આજનંુ ગુજરાત. આનત$નો પુત્ર રેવત
કુશસ્થલી ( આધુતિનક દ્વારિરકા) નો શાસક હતો. ભગવાન શ્રી કૃષ્ણે કંસવધ પછી જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ$ કરી વ્રજ છોડીને સૌરાષ્ટ્ર ના સાગરતીરે વેરાન પડેલી જૂની રાજધાની કુશસ્થલીનો જીણ$ દુગ$ સમારાવી ત્યાં નવી નગરી વસાવી
તે દ્વારકા, દ્વારિરકા કે દ્વારામતી કહેવરાવી. દ્વારકામાં શ્રીકૃષ્ણે યાદવોનંુ રાજ્ય સ્થાપ્યંુ. પણ પછી સત્તા, શક્તિ?ત અને સંપત્તિત્તથી – પ્રમત્ત યાદવો તિવલાસી થયા અને અંદરોઅંદર કપાઈ મયા$ યાદવાસ્થળી રચાઈ. શ્રીકૃષ્ણનો પૌત્ર અને અતિનરુદ્ધનો પુત્ર
વાજ્ર, યાદવાસ્થળીમાંથી બચી ગયેલ એકમાત્ર યાદવ હતો. અજુ$ને વાજ્રને મથુરાના શાસક તરીકે સ્થાતિપત કયો$ અને આ રીતે સૌરાષ્ટ્ર માં યાદવકુળના શાસનનો અંત આવી ગયો.
વત� માન ગુજરાત ગુજરાત રાજ્યની સ્થાપના 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે કરવામા આવી હતી. હાલ ગુજરાતની રાજ્ધાની ગાંધીનગર છે. સમગ્ર રાજ્યને, વહીવટી સરળતા માટે 25 જીલ્લાઓ, 226 તાલુકાઓ, 18618 ગામો અને
242 શહેરો ત્થા શહેરી તિવસ્તારોમા વહેચી શકાય. ગુજરાત રાજ્યનો સમગ્ર તિવસ્તાર 1.96 લાખ ચોરસ તિક.મી. છે, જે ભારતના તિવસ્તારના 6.19% જેટલો છે.
ગુજરાતની વક્તિસ્ત હાલમા લગભગ સાડા પાંચ કરોડ છે. ગુજરાત ઉપરાંત ભારતમા મહારાષ્ટ્ર, અને તિવદેશમા અમેરીકા, ત્તિKટન, ઓસ્ટ્રેલીયા, અને આતિMકા સતિહત લગભગ પચાસ
લાખ ગુજરાતી ગુજરાત બહાર વસે છે. ગુજરાત પાસે ભારતભરનો સૌથી લાંબો દરિરયા તિકનારો છે, જે લગભગ 1600 તિક.મી. છે.
ગુજરાતની પ્રજા સાહત્તિસક હોય, મુખ્યત્વે વ્યાપાર અથP તિવશ્વના ખૂણે- ખૂણે ફેલાયેલી છે. ભારતભરમા ગુજરાતની વક્તિસ્ત 5%, ભૌગોત્તિલક ભાગ 6% હોવા છતા, ગુજરાતનો ફાળો રાષ્ટ્રીય રોકાણમા 16%, રાષ્ટ્રીય
ખચ$ મા 10%, એ?સ્પોટ$ મા 16% અને સ્ટોક માકેટના માકP ટ કેપમા 30% નો છે. ગુજરાતનો રાષ્ટ્રીય તિવકાસદર છેલ્લા પાંચ વર્ષ$મા 12-13% છે જે રાષ્ટ્રીય તિવકાસદર 9% થી વધુ છે.
ભારતભરમા સૌ પ્રથમ પ્રાઇવેટ પોટ$ ગુજરાતમા આવેલ છે. હાલમા પીપાવાવ અને મંુદ્રા પોટ$ ધમ- ધમે છે. ભારતભરમા સૌથી વધુ એરપોટ$ [11] ગુજરાતમા છે, ઉપરાંત અમદાવાદમા આંતર- રાષ્ટ્રીય એરપોટ$ આવેલ છે.
તિવશ્વભરમા સૌથી મોટી ગ્રાસરુટ રીફાઇનરી જામનગર જીલ્લામા કાય$ રત છે.રાતમાં ઊજવાતા તહેવારો
અક્ષયતૃતિતયા ( અખાત્રીજ ) :
વૈશાખ સુદ 3 વર્ષ$ ફળ અને ભૌગોત્તિલક સમૃત્તિદ્ધના એંધાણનો આ રિદવસ ઊજવાય છે. બળેવ :
શ્રાવણ સુદ 15 ‘ ‘નો આ રિદવસ શ્રાવણી , ‘ ‘નાત્તિળયેરી પૂનમ , ‘ ‘ Kહ્મસૂત્ર જનોઈ બદલવાના રિદવસ તરીકે ઊજવાય છે.
નાગપંચમી : શ્રાવણ વદ 5 મીએ નાગદેવતાનંુ પૂજન થાય છે.
શીતળા સાતમ : શ્રાવણ વદ 7 શીતળામાતાની કૃપા મેળવવાનો આ રિદવસ ગુજરાતી સ્ત્રીઓમાં મુખ્યત્વે ઊજવાય છે.
ગોકુલાષ્ ટમી : શ્રાવણ વદ 8 ભગવાન શ્રીકૃષ્ણનો જન્મરિદવસ ઠેરઠેર મેળાઓના આયોજન સાથે ઊજવાય છે.
ગણેશચતુર્થીી� : ભાદરવા સુદ 4 ગણપતિતનંુ પૂજન થાય છે. મહારાષ્ટ્ર માં આ રિદવસ ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે.
સ્ વાતંત્ર્ય દિ)ન : સને 1947 ના ઓગસ્ટની 15 મીએ ભારતને આઝાદી મળી ત્યારથી આ રિદવસ રાષ્ટ્ર ીય તહેવાર તરીકે ઊજવાય છે.
નવરાત્રિત્ર : આસો સુદ 1 થી 9 સુધીના નવ રિદવસનો આ ઉત્સવ દેવીપૂજાનંુ માહાત્મ્ય સૂચવે છે. – રાસ ગરબાનો મહોત્સવ મનાય છે.
રંે દિટયાબારસ : ભાદરવા વદ 12 ના રોજ મહાત્મા ગાંધીનો જન્મ સને 1869 માં થયેલો. તા. 2 ઓકટોબર, પણ ગાંધીનીના જન્મરિદવસ તરીકે ઊજવાય છે.
સર)ાર જયંતિત : 31 ઓકટોબર, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મરિદવસ તરીકે ઊજવાય છે.
શર)પૂર્ણિણ-મા : આસો સુદ પૂનમની રાતે્ર પૂણ$ ચંદ્રના સાન્નિ\ધ્યમાં રાસોત્સવ ઊજવાય છે. – લોકો ચાંદનીમાં ઠારેલાં દૂધ પૌંઆ જમેછે.
ઉત્તરાયણ : તા. 14 જાન્યુઆરી. આ રિદવસથી સૂય$ ધીરેધીરે ઉત્તર રિદશામાં ખસતો લાગે છે. મકરવૃત્તમાં ગતિત સંક્રાન્ત થાય છે, તેથી મકરસંક્રાન્તિન્ત કહેવાય છે. લોકો પતંગની મઝા માણે છે.
બકરી ઈ) : તા. 10 ઝીલહજ્જ. ખુદાના પ્રેમ માટે ત્યાગ અને બત્તિલદાનના પ્રતિતકરૂપે આ તહેવાર ઊજવાય છે.
મહોરમ : તા. 10 મહોરમ મુલહરામ કરબલાના મેદાનમાં ઈમામહુસેન શહીદ થયેલા, તેની યાદમાં શોકનો આ રિદવસ મનાવાય છે.
ઈ)ેત્રિમલા) : તા. 12 રબી ઉલ અવ્વલ, હજરત મહંમદ પયગંબરના જન્મ અને મૃત્યુનો આ રિદવસ ઊજવાય છે.
મહાશિશવરાત્રિત્ર : મહાવદ 13, શંકર ભગવાનના પ્રાગટ્યરિદન તરીકે ઊજવાય છે.
બાળદિ)ન : ‘ ‘ ચાચા નેહરુ નો જન્મરિદવસ 14 ‘ ‘ નવેમ્બર બાળરિદન તરીકે ઊજવાય છે.
શિશક્ષકદિ)ન : ડો. રાધાકૃષ્ણન્ રાષ્ટ્ર પતિત બન્યા ત્યારથી તેમનો જન્મરિદવસ 5 ‘ ‘ સપ્ટેમ્બર ત્તિશક્ષકરિદન તરીકે ઊજવાય છે.
પ્રજાસત્તાક દિ)ન : જાન્યુઆરી 26, સ્વતંત્ર ભારતનંુ રાજ્યબંધારણ આ રિદવસે 1950 ના વર્ષ$ થી અમલમાં આવ્યંુ ત્યારથી ઊજવાય છે.
નાતાલ : તા. 25 રિડસેમ્બરથી તા. 1 જાન્યુઆરી. ન્તિeસ્તી ધમ$ સ્થાપક ઈસુ ન્તિeસ્તના જન્મની ખુશાલીમાં સપ્તાહનો આ તહેવાર ઊજવાય છે.
ગુડ ફ્રાઇડે : તે રિદવસે ઈસુ ન્તિeસ્તને વધસ્તંભે ચઢાવેલા તેની સ્મૃતિતમાં ઊજવાય છે.
પારસી નવંુ વર્ષ� ( પતેતી ) : ખોરદાદ સાલ, પારસીઓ નવંુ વર્ષ$ ઊજવે છે.
હોળી : ફાગણ સુદ પૂનમ, ભકત પ્રહલાદને ખોળામાં લઈ હોળીકા બળી મરેલી, ‘ ‘ તેની સ્મૃતિતમાં છાણાની હોળી કરી હુતાશની નો તહેવાર લોકો ઊજવે છે.
ધૂળેટી : ફાગણ સુદ વદ 1 ના વસંતના રંગરાગના રિદવસે લોકો રંગભરી તિપચકારીઓ મારી ઊજવે છે.
રામનવમી : ચૈત્ર સુદ 9 ભગવાન શ્રીરામનો જન્મરિદવસ.
મહાવીર જયં તી : ચૈત્ર સુદ 13, જૈન તાથg કર મહાવીરસ્વામીનો જન્મરિદન.
ઝંડા દિ)ન : રિડસેમ્બરની 7 ‘ ‘ મી તારીખનો આ રિદવસ આઝાદી પછીથી ઝંડા રિદન તરીકે ઊજવાય છે.
શતિહ) દિ)ન : જાન્યુઆરી તા. 30 ના રોજ મહાત્મા ગાંધીનંુ ખૂન થયેલંુ. દેશના સ્વાતંત્ર્ય માટે અને દેશમાં કોમી એખલાસ માટે મહાત્ ‘ ‘ માજીએ કુરબાની આપી તેથી આ રિદવસ શહીદ રિદન તરીકે ઊજવાય છે.
માનવહકપત્ર દિ)ન : 24 ઓકટોબર, ‘ ‘ આંતરરાષ્ટ્ર ીય કે્ષત્રે આ રિદન માનવ અન્નિધકાર રિદન તરીકે મનાવાય છે.
તિવજ્યા)શમી : આસો સુદી 10 દશેરાના રિદવસે રામે રાવણ પર તિવજય મેળવેલો તેની યાદમાં તે રિદવસે શસ્ત્ર અને સમીપૂજન કરીએછીએ.
ધનતેરશ : આસો વદી 13 નો રિદવસ, રિદવાળીના તહેવારોનો પહેલો રિદવસ, લોકો આ રિદવસે ધનપૂજા કરે છે.
કાળી ચૌ)શ : આસો વદી 14, રિદવાળીનો આગલો રિદવસ, ‘ ‘ આ રિદવસે સાધકો અંધારી રાન્નિત્રમાં પ્રેતભૂત વગેરે અમાનુર્ષી તત્વોને સાધે છે.
દિ)વાળી : આસો વદી અમાસનો આ રિદવસ દીવાઓના પવ$ તરીકે ઊજવાય છે. ‘ ‘ શારદા પૂજન રિદવાળીની રાન્નિત્રએ ઊજવાય છે.
દીપમાળાઓ પ્રગટાવાય છે. હિહંદુઓનો આ મહત્વનો તહેવાર છે.
બેસતંુ વર્ષ� : કારતક સુદ 1 (પડવો) ‘ તિવક્રમ સંવતના પ્રથમ રિદવસે લોકો અન્યોન્યને નૂતન વર્ષા$ ન્તિભનંદન પાઠવે છે.
ભાઈબીજ : કારતક સુદ બીજ ભાઈ બહેનના ઘરે જમવા જાય અને બહેનને આશીવા$ દ- શુભેચ્છાઓ આપે છે.
ગુજરાતની સફરે
)ાંડી: 6 એતિપ્રલ, 1930 ના રોજ નવસારીથી પન્તિlમે દત્તિક્ષણ ગુજરાતના દરિરયાકાંઠે આવેલ દાંડીના સમુદ્રતટે ગાંધી બાપુએ ચપટીમીઠંુ ઉપાડ્યું, સતિવનય કાનૂન ભંગ કયો$ અને ત્તિKરિટશ શાસનની ઊંઘ ઊડી ગઈ. બારડોલી : સુરતથી 34 તિકમી દૂર પૂવ$ માં આવેલંુ આ ઐતિતહાત્તિસક સ્થળ સરદાર પટેલના ‘ના-કર‘ સત્યાગ્રહની સ્મૃતિતઓ સંગ્રહીને બેઠંુછે. અહીંના ‘સર)ાર સ્ વરાજ આશ્રમ‘માં ગાંધી તિવચારધારાને લગતી પ્રવૃત્તિત્તઓ ચાલે છે. અહીંની સહકારી પ્રવૃત્તિત્તઓએ દેશને નવીન માગ$ ચીંધ્યો છે. વેડછી : બારડોલીની પૂવ$ માં આવેલા વેડછીમાં ગાંધીજીના અંતેવાસી જુગતરામભાઈનો આશ્રમ દશ$ નીય છે. ત્યાં તેમણે આરિદવાસી અને પછાત પ્રજાના ત્તિશક્ષણ અને ઉત્થાનની પ્રવૃત્તિત્ત આરંભી અને તિવકસાવી. સુરત : તાપી નદીના તિકનારે વસેલંુ સુરત એક સમયે પન્તિlમ ભારતનંુ મહત્વનંુ બંદર હતંુ અને દેશપરદેશનાં વહાણો પર 84 બંદરનાવાવટા ફરકતા એમ કહેવાય છે. આજે ઔદ્યોન્નિગક શહેર તરીકે એની પ્રતિતષ્ઠા વધતી જાય છે. સને 1994 ના ઓકટોબરમાં પ્લેગની ત્તિબમારી ફાટી નીકળી ત્યાં સુધી સુરત ‘ગં)ામાં ગં)ંુ શહેર‘ કહેવાતંુ. જેાકે માત્ર બે વર્ષ$ ના ગાળામાં સુરતે પોતાનંુ કલંક ભંૂસી નાખ્યંુ અને 1996 ના સવPક્ષણ પ્રમાણે ‘ભારતના બીજા નંબરના સ્ વચ્ છ શહેર‘ તરીકેની નામના પ્રાપ્ત કરી. અને સુરત ખૂબસુરત બન્યંુ. પુરાણા સુરતની એક તરફ તાપી વહેતી હતી અને બાકીની ત્રણ બાજુએ માટીનો બનેલો કોટ હતો. ત્તિશવાજીના આક્રમણ
બાદ આ કોટ ઈંટોથી બનાવવામાં આવ્યો હતો. ‘નમ� ) સાતિહત્ ય સભા‘ની પ્રવૃત્તિત્તઓથી કતિવ નમ$ દની સ્મૃતિતઓ જળવાઈ રહી છે. બાપાલાલ ગ. વૈદ્ય જેવા આયુવP દાચાય$ નીપ્રવૃત્તિત્તએ ‘આત્ માનં) ફામ� સી‘ આપી છે. મોગલ સમયમાં મક્કા હજ કરવા જતા યાત્રીઓની સવલતો માટે ‘મુગલસરાઈ‘ નામની જગ્યા હતી. તેથી સુરત ‘મક્કા બં)ર‘, ‘મક્કાબારી‘ અથવા ‘બાબુલ મક્કા‘ તરીકે પણ ઓળખાતંુ. એન્ડુઝ લાઇKેરીમાં 150 – 300 વર્ષ$ જૂનાં અમૂલ્ય પુસ્તકો છે. બેનમૂન કલાકૃતિતને ઐતિતહાત્તિસક સામગ્રી ધરાવતંુ તિવન્ચેસ્ટર મ્યુત્તિઝયમ અત્યારે સરદાર સંગ્રહાલય તરીકે જાણીતંુ છે. સુરત ટેકસટાઇલ માકP ટ એત્તિશયાભરમાં તિવખ્યાત છે. તેમાં સૌથી વધુ આકર્ષ$ક છે 50 મીટર ઊંચાઈવાળંુ ફરતંુ રેસ્ટોરાં. નવેમ્બર- રિડસેમ્બરમાં હજારો શોખીનો નદીના કાંઠે આવેલ પોંકનગરમાં પોંકની ત્તિલજ્જત માણે છે. અહીંનંુ ચિચંતામણી પાશ્વ$નાથનંુ દેરાસર ઘણંુ જૂનંુ છે. આ ઉપરાંત ગોપીપુરાનંુ આગમ મંરિદર પણ જેાવાલાયક છે. વૈશ્ણવાચાય$ શ્રી વલ્લભાચાય$ ની ર્ષષ્ઠપીઠ નોંધપાત્ર છે. અત્તિશ્વનીકુમારના ઘાટનો અક્ષયવડ કણ$ ને લગતી પૌરાન્તિણક કથા સાથે સંકળાયેલો ગણાય છે. હીરા, મોતી, ઝવેરાત અને જરીના ઉદ્યોગ ઉપરાંત આટ$ ત્તિસલ્ક પાવરલૂમ્સ અને ન્નિમલોનો ઘણો તિવકાસ થયો છે. ઉતરાણનંુ પાવરહાઉસ, સુમૂલ ડેરી, હજીરાનંુ ખાતરનંુ જંગી કારખાનંુ અને મગદલ્લા બંદરના તિવકાસે સુરતને સમૃદ્ધ બનાવ્યંુ છે.‘સુરતનંુ જમણ‘, ‘ઘારી તો સુરતની‘, ‘ઉંત્રિધયંુ‘ અને ‘ભૂસંુ‘ એ સુરતની પ્રજાની રત્તિસકતા વ્યકત કરે છે. અતુલ : વલસાડ પાસે ‘અતુલ‘ નંુ પ્રખ્યાત રંગ-રસાયણ અને દવાઓનંુ તિવશાળ કારખાનંુ છે. આ કારખાનંુ ઉદ્યોગપતિત કસ્તુરભાઈ લાલભાઈના કુટંુબનંુ છે. ડુમસ : સુરતથી આશરે 15 તિકમી દૂર દરિરયાતિકનારે ડુમસ આવેલંુ છે. આ એક તિવહારધામ છે. નજીકમાં ભીમપોર અને સુલતાનાબાદ નામનાં તિવહારધામો છે. તાપી નદી અને દરિરયાનો સંગમ ડુમસ નજીક થાય છે. હજીરા : સુરતથી આશરે 25 તિકમી દૂર હજીરા એના જહાજવાડા અને ખાતરસંકુલ યોજના માટે પ્રખ્યાત છે. કૃભકો, એસ્સાર, લાસ$ ન એન્ડ ટુKો તથા રિરલાયન્સ કંપનીઓનાં તિવશાળ ઉત્પાદન કેન્દ્રો છે. ઢૂવા ગામે એક અંગે્રજ ડૂબી ગયા પછી તેનો હજીરો બનાવ્યો હતો તેથી તેનંુ નામ હજીરા પડયંુ છે. કાકરાપાર : અહીં તાપી નદી ઉપર એક બંધ બાંધવામાં આવ્યો છે. હાલમાં અહીં એક અણુશક્તિ?ત ઉત્પાદન મથક શરૂ થયંુ છે. સોનગઢ : ગાયકવાડની ગાદીની સ્થાપના પહેલાં અહીં અને પછી વડોદરા થઈ. ઉકાઈ : સુરતથી 100 તિકમી દૂર તાપી નદી પર આવેલ ઉકાઈ યોજના મોટી બહુહેતુક યોજના છે. ત્યાં એક કૃન્નિત્રમ તિવશાળ સરોવર તૈયાર કરવામાં આવ્યંુ છે. ઉભરાટ : લીલી વનરાત્તિજ અને દરિરયાતિકનારાના સૌંદય$ થી મઢાયેલંુ ઉભરાટ દત્તિક્ષણ ગુજરાતનંુ સંુદર તિવહારધામ છે. સરુ અને તાડનાં ઊંચાં ઝાડ આ સ્થળની તિવશેર્ષતા છે. વલસાડ : વલસાડ ત્તિજલ્લાનંુ મુખ્ય મથક છે. નજીકમાં ઔરંગા નદી વહે છે. જેમાં વહાણ મારફતે વાંસ, લાકડાં અને શ્રીફળ આવે છે. રેલવેનંુ મોટંુ વક$ શોપ તથા રેલવે સુરક્ષાદળનંુ તાલીમકેન્દ્ર છે. તીર્થીલ :
લગભગ વલસાડનંુ પરંુ બની ગયેલંુ તીથલ દરિરયાતિકનારે આવેલંુ હવા ખાવાનંુ સ્થળ છે. તિકનારે સાંઈબાબાનંુ મંરિદર જેાવાલાયક છે. સંજાણ : ઈરાન છોડીને ભારત આવેલાં પારસી કોમનાં કેટલાંક કુટંુબોને સૌપ્રથમ સંજાણના રાજાએ રક્ષણ આપ્યંુ હતંુ. સંજાણની આસપાસ ચીકુ, આંબાના પુષ્કળ વૃક્ષ છે. ઉ)વાડા : પારસીઓનંુ પતિવત્ર તીથ$ ધામ છે. ઈરાનમાંથી લાવેલ અન્નિwજ્યોત (આતશ બહેરામ) તિનરંતર પ્રજ્વત્તિલત રાખવામાં આવી છે. વાપી : છેલ્લા થોડાંક વર્ષો$માં વાપીએ ઔદ્યોન્નિગક કે્ષતે્ર હરણફાળ ભરી છે. પરંતુ કારખાનાંઓ ઘણંુ કરીને રસાયણના હોઈ આ તિવસ્તારમાં પ્રદૂર્ષણનો મોટો ભય ઊભો થયો છે. )મણ : ભૂતપૂવ$ પોટુ$ ગીઝ સંસ્થાન આજે કેન્દ્રસરકાર સંચાત્તિલત પ્રદેશ છે. દમણના તિકનારાની રેતુ ભૂખરી અને ઝાંખા રંગની છે. દમણની મધ્યમાંથી દમણગંગા નદી વહે છે અને નગરને બે ભાગમાં વહંેચે છે. દત્તિક્ષણ ભાગમાં ‘સે કેરે્થીડ્ર લ‘ નામનંુ મોટંુ દેવળ છે. નાની દમણમાં ‘ફોટ� ઓફ સેન્ ટ જેરોમી‘ તિકલ્લો છે. )ા)રા-નગર હવેલી : 500 ચો તિકમીથી પણ ઓછો તિવસ્તાર ધરાવતો આ કેન્દ્રશાત્તિસત પ્રદેશ એક બાબતમાં તિવરલ છે. 1954 માં આ પ્રદેશને પોટુ$ ગીઝોના શાસનથી મુ?ત કરાયો ત્યારથી 1961 સુધી આ પ્રદેશ પર લોકોનંુ રાજ રહંુ્ય હતંુ. ઉનાઈ : ગરમ પાણીના કંુડ માટે જાણીતંુ ઉનાઈ એક આરોગ્યધામ છે. શિબલીમોરા : અહીંનંુ સોમનાથ મહાદેવનંુ મંરિદર અતિત પ્રત્તિસદ્ધ છે. રાચરચીલાંનાં કારખાનાં તિવકસ્યાં છે. નવસારી : નવસારી પૂણા$ નદીના તિકનારે વસેલંુ ગાયકવાડી નગર છે. કાપડની ન્નિમલો, વાસણનાં કારખાનાં તથા હીરાનો ઉદ્યોગ તિવકાસપામ્યાં છે. નવસૈયદ પીરની મઝાર તિહન્દુ – મુક્તિસ્લમોમાં પ્રત્તિસદ્ધ છે. નારગોળ : પ્રખ્યાત તિવદ્યાધામ છે. દરિરયાતિકનારાનંુ આ સૌંદય$ ધામ દત્તિક્ષણ ગુજરાતનંુ પંચગીની – મહાબળેશ્વર ગણાય છે. સાપુતારા : સહ્યાદ્રી પવ$ તમાળાના પન્તિlમ છેડે દરિરયાની સપાટીથી આશરે 2900 ફૂટની ઊંચાઈએ આવેલ સાપુતારા આયોજનપૂવ$ ક તિવકાસ પામેલંુ ન્નિગરિરમથક છે. અહીં બે તરફ પાણીથી વીંટળાયેલો દ્વીપકલ્પ બાગ છે. ‘રોઝ ગાડ� ન‘ અને ન્નિત્રફળા બાગ પણ જેાવા જેવો છે. મધમાખી ઉછેર કેન્દ્રોનો વ્યાપારિરક ધોરણે તિવકાસ થઈ રહ્યો છે. આહવા : ડાંગનંુ મુખ્ય શહેર છે. દરિરયાની સપાટીથી આશરે 1800 ફૂટની ઊંચાઈએ આવેલંુ છે. ડાંગ દરબાર ડાંગી પ્રજાનો સૌથી મોટો લોક-ઉત્સવ છે. હોળી (ત્તિશમગા)ના સાતેક રિદવસ અગાઉ જૂના ડાંગીરાજા અન્નિw પેટાવે છે જેને સતત 168 કલાક સુધી જલતો રાખવામાં આવે છે. ભરૂચ : ભૃગુઋન્નિર્ષએ આ નગર વસાવ્યંુ હોવાથી એનંુ નામ ભૃગુકચ્છ અથવા ભૃગુતીથ$ પડયંુ હતંુ. પાછળથી અપભં્રશ થઈને ભરૂચ થઈ ગયંુ. નમ$ દાના પૂરને કારણે વારંવાર જજ$રિરત થઈ ગયેલંુ ભરૂચ, નમ$ દાબંધને કારણે સુરત્તિક્ષત થતંુ જાય છે. ફર્ટિટંલાઇઝર, ત્તિસમેન્ટ વગેરેનાં મોટાં કારખાનાંથી ભરૂચ સમૃત્તિદ્ધ તરફ જઈ રહંુ્ય છે. મૂળ‘ગોલ્ ડન શિKજ‘ અંગે્રજેાએ ઈ. સ.
1881 માં બંધાવેલો. શુકલતીર્થી� : ભરૂચથી 16 તિકમી દૂર આવેલંુ શુકલતીથ$ યાત્રાધામ છે. અહીં દર કાર્તિતંકી પૂનમે નમ$ દા નદીના કાંઠે મેળો ભરાય છે. આ સ્થળ તિવહારધામ તરીકે તિવકસી રહંુ્ય છે. કબીરવડ : શુકલતીથ$ ની નજીક, નમ$ દાના પટની મધ્યમાં આ તિવશાળ વડ આવેલો છે. માન્યતા એવી છે કે કબીરજીએ ભારતભ્રમણ દરન્નિમયાન દાતણ ફંેકયંુ જેમાંથી આ વડ ઊગી નીકળ્યો. વડનંુ મૂળ થડ શોધવંુ મુશ્કેલ છે. આ વડ આશરે 600 વર્ષ$ જૂનો હોવાનંુ અનુમાન છે. રાજપીપળા : રજવાડાની રાજધાનીનંુ શહેર છે. અહીંનો હજાર બારીવાળો રાજમહેલ જેાવાલાયક છે. આ સ્થળ તેની રમણીયતાને કારણે ગુજરાતી રિફલ્મોનાં શુટિટંગનંુ સ્થાન બની ગયંુ છે. અંકલેશ્વર : ભરૂચથી 12 તિકમી દત્તિક્ષણે આવેલંુ અંકલેશ્વર ખતિનજ તેલ માટે જાણીતંુ છે. ગુજરાતમાં સૌથી સારંુ અને સૌથી વધુ તેલ આપનારંુ તેલકે્ષત્ર છે. અહીંથી નીકળતંુ તેલ શુદ્ધ થવા વડોદરા પાસેની કોયલી રિરફાઇનરીમાં મોકલવામાં આવે છે. ભાડભૂત : ભરૂચથી આશરે 23 તિકમી દૂર આવેલા આ ધાર્મિમંક સ્થળે દર 18 વર્ષP કંુભમેળો ભરાય છે. કરજણ : રંગઅવધૂત મહારાજનો આશ્રમ અહીં છે. બોચાસણ : અક્ષર પુરુર્ષોતમ સંસ્થાનંુ વડંુ મથક બોચારણ બોરસદ – તારાપુર માગ$ પર આવેલંુ છે. ડાકોર : નરિડયાદથી લગભગ 40 તિકમી પૂવP આવેલંુ ડાકોર-મૂળ ડંકપુર-કૃષ્ણભ?તોનંુ મોટંુ ધામ છે. સુપ્રત્તિસદ્ધ ડાકોરનંુ મંરિદર ઈ. સ. 1828 માં શ્રી ગોપાળરાવ જગન્નાથ તામ્બ્વેકરે વૈરિદક તિવન્નિધથી બંધાવ્યંુ હતંુ તેવા લેખ મળે છે. આ મંરિદરને 8 ધુમ્મટ છે અને 24 ત્તિશખરો છે. તિનજમંરિદરમાં ત્તિબરાજતી મૂર્તિતં સાડા ત્રણ ફૂટી ઊંચી અને દોઢ ફૂટ પહોળી છે. આખી મૂર્તિતં કાળા કસોટી પથ્થરની બનેલી છે. અને તે 11 મી સદીની હોવાનંુ મનાય છે. ગળતેશ્વર : ડાકોરથી 16 તિકમી દૂર મહી કાંઠે આવેલંુ સોલંકીયુગનંુ આ ત્તિશવાલય જેાવા જેવંુ છે. મહી અને ગળતી નદીનંુ આ સંગમતીથ$ એક તિપકતિનક સ્થળ બન્યંુ છે. કપડવંજ : કપડવંજ જૂનંુ ઐતિતહાત્તિસક સ્થાન છે. અહીંની કંુકાવાવ જાણીતી છે. કપડવંજના કીર્તિતંસ્તંભ (તોરણ) પ્રાચીન યુગની કીર્તિતંગાથા ગાતાં અકબંધ ઊભાં છે. ઉત્ કંઠેશ્વર : કપડવંજથી દસેક તિકમી દૂર વાત્રક કાંઠે ઉત્કંઠેશ્વરનંુ ત્તિશવાલય છે. 108 પગન્નિથયાં ચઢતાં જમણી બાજુએ ગોખ છે. તેમાં શ્રી જગદંબાનંુ સ્થાનક છે. અહીં તિવતિવધ સ્થાનેથી લોકો વાળ ઉતરાવવા આવે છે. શામળાજી : સાબરકાંઠા ત્તિજલ્લામાં ડંુગરો વચ્ચે મેશ્વો નદીના તિકનારે આવેલંુ આ વેશ્ણવતીથ$ ત્તિશલ્પસૌંદય$ ની દ$ તિષ્ટએ અવલોકનીય છે. અહીં ચતુભુ$જ તિવષ્ણંુની ગદા ધારણ કરેલ શ્યામ મૂર્તિતં તિવરાજે છે એટલે આ સ્થળ ગદાધરપૂરી પણ કહેવાય છે. દર કારતક સુદ પૂનમે યોજાતા અહીંના મેળામાં જાતજાતના પશુઓની લે-વેચ થાય છે. ઈડર :
હિહંમતનગરની ઉત્તરે ઈડર ગામમાં જ લગભગ 800 ફૂટ ઊંચો ડંુગર છે. એક વાર આ ગઢ જીતવો એટલંુ કપરંુ ગણાતંુ કે ‘ઈડદિરયો ગઢ જીત્ યા‘ એવી લોકોક્તિ?ત પ્રચત્તિલત થઈ. ખેડKહ્મા : હિહંમતનગરથી 57 તિકમીના અંતરે આવેલ ખેડKહ્મામાં તિહરણાક્ષી નદીના કાંઠે ચતુમુ$ખ Kહ્માજીનંુ તિવરલ મંરિદર આવેલંુ છે. નજીકમાં ભૃગુઋન્નિર્ષના આશ્રમ તરીકે ઓળખાતા આશ્રમની નજીક તિહરણાક્ષી, ભીમાક્ષી અને કોસાંબી નદીઓનો સંગમ થાય છે. મહેસાણા : મહેસાણાની ભંેસો વખણાય છે અને અહીંની ‘)ૂધસાગર‘ ડેરી જાણીતી છે. અમદાવાદ – રિદલ્લી હાઈવે પર મહેસાણા આવતાં પહેલા ‘શંકુઝ‘ વોટરપાક$ પય$ ટકો માટે મનોરંજનના સ્થળ તરીકે પ્રત્તિસદ્ધ થયો છે. પાટણ : સરસ્વતી નદીના તટે વસેલંુ આ એક વખતનંુ મહાનગર ગુજરાતની રાજધાની હતંુ. પાટણ એટલે ‘પતન – શહેર‘. આનંુ મૂળ નામ અણતિહલપુર પાટણ હતંુ. લગભગ હજાર વર્ષ$ પહેલાં બંધાયેલ સહસ્ત્રલિલંગ તળાવના અવશેર્ષો પરથી તેની તિવશાળતા, કારીગરી અને ભવ્યતાનો પરિરચય મળે છે. ત્તિશલ્પ સ્થાપત્યની ભવ્યતાનંુ દશ$ ન કરાવતી રાણકી વાવ સુતિવખ્યાતછે. પાટણમાં અનેક સંુદર ત્તિજનાલયો છે તથા 800 – 1000 પુરાણા અલભ્ય ગં્રથો સચવાયા છે. શિસદ્ધપુર : માતૃશ્રાદ્ધ માટે જાણીતંુ ત્તિસદ્ધપુર સરસ્વતી નદીને તિકનારે આવેલંુ છે. પરંતુ ત્તિસદ્ધપુરની ખ્યાતિત તેના રુદ્રમહાલયને કારણે છે. જેના 1600 માંથી આજે માત્ર ચારેક થાંભલા અને ઉપર કમાન જેવંુ થોડંુક બચ્યંુ છે. ત્તિસદ્ધપુરથી થોડે દૂર 12 * 12 મીટરનો એક કંુડ છે જે લિબંદુ સરોવર નામે ઓળખાય છે. તારંગા : મહેસાણા ત્તિજલ્લાની ઉત્તરે આવેલંુ જૈનોનંુ આ યાત્રાધામ 1200 ફૂટ ઊંચા અત્યંત રમણીય ડંુગર પર આવેલંુ છે. મોઢેરા : ભારતમાં માત્ર બે સૂય$ મંરિદરો છે. એક કોણાક$ (ઓરિરસ્સા)માં અને બીજંુ મોઢેરામાં. પુષ્પાવતી નદીને તિકનારે આવેલંુ આ મંરિદર ઈ. સ. 1026-27 માં રાજા ભીમદેવના સમયમાં બંધાયંુ છે. વડનગર : મહેસાણાથી 30 તિકમી દૂર આવેલા બે પથ્થરના તોરણો ત્તિશલ્પકળા અને વાસ્તુકળાના પ્રતીક તરીકે ભારતભરમાં તિવખ્યાત છે. દીપક રાગ ગાયા પછી તાનસેનના શરીરમાં થયેલા દાહનંુ શમન અહીંની બે સંગીતજ્ઞ બહેનો તાના અને રીરીએ મલ્હાર રાગ છેડીને કયુg હતંુ. બાલારામ : બનાસકાંઠા ત્તિજલ્લાનંુ આ એક ઉત્તમ પ્રાકૃતિતક સૌંદય$ ધામ છે. તે ટેકરી પર આવેલંુ છે. અંબાજી : ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્લીની પવ$ તમાળામાં આરાસુર ડંુગર પર અંબાજીનંુ સુપ્રત્તિસદ્ધ મંરિદર આવેલંુ છે. ઉપરાંત આસપાસના જંગલોની પેદાશ લાખ, ખેર, મીણ, મધ, ગૂગળ વગેરેનંુ પણ બજાર છે. અંબાજીનંુ તિવશેર્ષ આકર્ષ$ણ તેની નજીક આવેલો ગબ્બર પહાડ છે. ગબ્બરની ટોચ પર માતાજીનંુ મંરિદર આવેલંુ છે. ભુજ : કચ્છનંુ મુખ્ય મથક ભુજ 580 ફૂટ ઊંચા ભૂત્તિજયા ડંુગરની તળેટીમાં આવેલંુ લગભગ 500 વર્ષ$ પુરાણંુ નગર છે. સીમાંત નગર હોઈ લશ્કરી છાવણી અને હવાઈ મથક વગેરે અહીં તિવકસ્યાં છે. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં ખાસ જેાવાલાયક છે. આયનામહલ, મહારાવ લખપતજીની સંુદર કોતરણીવાળી છત્રીઓ, તળાવ અને તેમાં માઈલો દૂરથી પાણી લાવતી ભૂગભ$ નહેર. કચ્છની કલાનંુ ત્તિશખર એટલે આયના મહલ. અંજાર :
ભુજથી પૂવ$ -દત્તિક્ષણે આવેલંુ અંજાર પાણીદાર છરી-ચપ્પાં, સૂડીઓના ઉદ્યોગ તથા બાંધણી કળા માટે જાણીતંુ છે. જળેશ્વર મહાદેવ તથા જેસલ-તોરલની સમાન્નિધ તિવખ્યાત છે. અંજારથી લગભગ 4 તિકમીના અંતરે જંગલી ગધેડા (ઘુડખર) ફેKુઆરીથી જૂન સુધીમાં જેાઈ શકાય છે. ધીણોધરનો ડંુગર : ભુજગી આશરે 60 તિકમી દૂર આવેલો આ ડંુગર દાદા ગોરખનાથની તપો ભૂન્નિમ તરીકે પ્રખ્યાત છે. ડંુગર લગભગ 1250 ફૂટ ઊંચો છે. આ ડંુગરમાં થાન મઠ આવેલો છે કે જે પીર અને યોગીઓની રહેવાની જગ્યા છે. વેમુ : કચ્છના મોટા રણની દત્તિક્ષણ સરહદે એક નાનંુ ગામ છે. છેલ્લાં 250 વર્ષો$થી આ ગામના લોકો પોતાના મુખીની શહાદતનો શોક પાળી રહ્યાં છે. નારાયણ સરોવર : ભારતનાં પાંચ મુખ્ય સરોવરોમાં નારાયણ સરોવરની ગણના થાય છે. આ સ્થળ વૈષ્ણવ ધમી$ઓનંુ યાત્રાધામ છે. મંુદ્રા : મંુદ્રા વાડી – બગીચા અને તંદુરસ્ત આબોહવાને કારણે કચ્છના લીલા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં ખારેકનંુ ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. માંડવી : ભુજથી દત્તિક્ષણ-પન્તિlમમાં આશરે 60 તિકમીના અંતરે માંડવી (મડઈ) બંદર તરીકે તિવકાસ પામી રહેલંુ સ્થળ છે. માંડવીનો તિકનારો ખૂબ રત્તિળયામણો હોવાથી એક ટીબી સેનેટોરિરયમ પણ છે. પવનચક્કીથી વીજળીનંુ વ્યાપારી ધોરણે ઉત્પાદન થાયછે. ધોળાવીરા : ઈ. સ. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધોળાવીરા ટીંબાની પ્રથમ જાણ થઈ. પુરાતન તત્વના શોધ કાય$ પ્રમાણે આ સ્થળે 4500 વર્ષ$ પહેલાં એક તિવશાળ અને ભવ્ય નગર હતંુ. કંડલા : કચ્છનંુ આ બંદર અવા$ચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનંુ એક બની રહંુ્ય છે. તે Mી પોટ$ છે. વઢવાણ : વઢવાણ (જૂના સમયનંુ વધ$ માનપુર) અને આધુતિનક સુરેન્દ્રનગરની વચ્ચે ભોગાવો નદી વહે છે. ગામમાં સંુદર – ત્તિશલ્પસ્થાપત્યભરી માધાવાવ છે. સતી રાણકદેવીની દેરી પ્રખ્યાત છે. વઢવાણ સૌરાષ્ટ્ર નો દરવાજેા કહેવાય છે. આઝાદી પછી ભારતમાં સૌપ્રથમ તિવલીન થનારંુ રાજ્ય વઢવાણ હતંુ. ચોટીલા : ઝવેરચંદ મેઘાણીનંુ ચોટીલા સુરેન્દ્રનગરથી 57 તિકમી દૂર ડંુગર પર આવેલંુ છે. ડંુગરની ટોચ પર ચામંુડાદેવીનંુ મંરિદર છે. તરણેતર : તરણેતર એ ન્નિત્રનેત્ર શબ્દનંુ અપભં્રશ છે. રાજકોટથી ઉત્તર-પૂવ$ માં 65 તિકમી દૂર આવેલંુ તરણેતર એના મેળા માટે તિવશ્વભરમાં પ્રત્તિસદ્ધ છે. હાલનંુ મંરિદર ઈ. સ. 1902 માં બંધાયંુ હતંુ. ગાંધીનગર : સને 1964-65 માં ગાંધીનગર ગુજરાતની નવી રાજધાનીનંુ શહેર બન્યંુ આખંુ નગર જ નવેસરથી વસાવાયંુ. ચંડીગઢના સ્થપતિત લા કાબુ$ ત્તિઝયેરના નગરયોજના પર ગાંધીનગરની આયોજન-કલ્પના કરવામાં આવી. આખંુ શહેર 30 સેકટરમાં તિવભાત્તિજત કરવામાં આવ્યંુ. તિવધાનસભાનંુ સ્થાપત્ય કલાત્મક છે. શહેરમાં સંુદર બગીચાઓ ઉપરાંત લાખો વૃક્ષો ઉગાડાયાંછે. ગાંધીનગરનંુ અનોખંુ આકર્ષ$ણ છે. અક્ષરધામ. ભગવાન શ્રી સ્વામીનારાયણની સ્મૃતિતમાં સજા$ યેલંુ આ સંસ્કૃતિત તીથ$ કુલ 23 એકર ધરતી પર પથરાયેલંુ છે. છ વર્ષ$ ના સમયગાળામાં બંધાયેલંુ આ મંરિદર 108 ફૂટ ઊંચંુ, 240 ફૂટ લાંબંુ અને 131
ફૂટ પહોળંુ છે. મંરિદરના મધ્યસ્થ ખંડમાં ભગવાન સ્વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવણ$ મંરિડત મૂર્તિતં ત્તિબરાજમાન છે. અડાલજ : ગાંધીનગરથી અમદાવાદના રસ્તે 10 તિકમીના અંતરે અડાલજ ગામની ઐંતિતહાત્તિસક વાવનંુ સ્થાપત્ય તિવશ્વના પ્રવાસીઓનંુ આકર્ષ$ણ બન્યંુ છે. આ વાવ રાણી રુદાબાઈએ તેના પતિત રાજા વીરલિસંહની યાદમાં સને 1499 માં બંધાવી હતી. તેને 5 માળ છે. વાવની કુલ લંબાઈ 84 મીટર જેટલી છે. લોર્થીલ : અમદાવાદની પન્તિlમે 84 તિકમીના અંતરે આવેલા લોથલમાંથી હડપ્પા સંસ્કૃતિતના લગભગ ચાર હજાર વર્ષ$ પૂવP ના અવશેર્ષો મળી આવ્યા છે. આ સમૃદ્ધ બંદરનો નાશ પૂરને કારણે થયો હોવાનંુ મનાય છે. ધોળકા : લોથલની પૂવP આવેલા ધોળકા ગામમાં મીનળદેવીએ બંધાવેલંુ મલાવ તળાવ છે. ધોળકા જામફળની વાડીઓ માટે જાણીતંુછે. ત્યાંથી દત્તિક્ષણ-પૂવ$ માં અમદાવાદ-ખેડા ત્તિજલ્લાની સરહદે ત્રણ નદીઓનાં સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય છે. નળ સરોવર : અમદાવાદથી દત્તિક્ષણ-પન્તિlમે આશરે 60 તિકમીના અંતરે આવેલંુ નળ સરોવર આશરે 115 ચો તિકમીનો ઘેરાવો ધરાવે છે. વચમાં આશરે 350 જેટલા નાના બેટ છે. નળ સરોવરનંુ આંતરરાષ્ટ્ર ીય મહત્વ છે, કારણ કે ત્તિશયાળા દરન્નિમયાન દેશપરદેશનાં પક્ષીઓનાં ટોળેટોળાં આવે છે. આમાં સૂરખાબનંુ આકર્ષ$ણ વધુ રહે છે. અમ)ાવા) : સાબરમતીના તિકનારે આશાવલ અને કણા$ વતી નામનાં બે નગરો હતાં. ત્યારથી શરૂ થઈને અવા$ચીન અમદાવાદ સુધીનો એક રાજકીય અને સાંસ્કૃતિતક ઈતિતહાસ છે. સને 1411 ના એતિપ્રલ માસની પહેલી તારીખે અહમદ શાહે પ્રથમ ઈંટ મૂકી શહેરનંુ તિનમા$ણ શરૂ કયુg . અમદાવાદમાં બે તિકલ્લા છે : ભદ્રનો અને ગાયકવાડની હવેલીનો. ત્રણ દરવાજાની અંદર જતાં જમણે હાથે તિવશાળ જામે મસ્જિસ્જદ આવેલી છે જે સને 1423 માં બંધાયેલી. આ ત્તિસવાય ઝકરિરયા મસ્જિસ્જદ, રાણી રૂપમતીની મસ્જિસ્જદ પણ પ્રખ્યાત છે. સને 1572 માં બંધાયેલી સીદી સૈયદની જાળીઓ તિવશ્વતિવખ્યાત છે. કુતુબુદ્દીન હૌજે કુતુબ તળાવ 1451 માં બંધાવેલંુ જે આજે કાંકરિરયા તળાવ તરીકે ઓળખાય છે. 76 એકર જેટલી જમીન રોકતા આ તળાવનો ઘેરાવો લગભગ 2 તિકમી જેટલો છે તથા વ્યાસ 650 મીટર છે. વચમાં આવેલી નગીનાવાડી તેની સંુદરતામાં વધારો કરે છે. કુશળ પ્રાણીતિવદ્દ રૂબીન ડેતિવડના પ્રયાસોથી કાંકરિરયાની આસપાસની ટેકરીઓ પર તિવકસેલા બાળક્રીડાંગણ, પ્રાણીસંગ્રહ, જળચરસંગ્રહ ગુજરાતનંુ આગવંુ ગૌરવ ગણાય છે. સને 1450 માં સીદી બશીરની મસ્જિસ્જદનાઝૂલતા ન્નિમનારાઓની રચના થઈ. 1850 માં રિદલ્લી દરવાજા બહાર પે્રમચંદ સલાટે સફેદ આરસનંુ હઠીલિસંગનંુ ત્તિજનાલય રચ્યંુ. બીજંા ધમ$ સ્થાનોમાં પાંડુરંગ આઠવલેજીનંુ ભાવતિનઝ$ રમાંનંુ યોગેશ્વરનંુ મંરિદર, ન્નિચન્મય ન્નિમશન, હરેકૃષ્ણ સંપ્રદાયનંુ ઇસ્કોન મંરિદર અને સોલા ખાતે ભાગવત તિવદ્યાપીઠ છે. નૃત્યકે્ષતે્ર શ્રીમતી મૃણાત્તિલની સારાભાઈની દપ$ણ સંસ્થા અને કુમુરિદની લાન્તિખયાની કદંબ સંસ્થા કામ કરી રહી છે. સ્થાપત્યત્તિશક્ષણકે્ષતે્ર સ્કૂલ ઓફ આર્તિકટેંકચર, કલાનો રોલિજંદો જીવન સાથે સંદભ$ રચતી એન.આઈ.ડી. અને ઉદ્યોગ સંચાલનના ત્તિશક્ષણ માટેની આઈ. આઈ. એમ. ભારતભરની બેનમૂન સંસ્થાઓ છે. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત તિવદ્યાપીઠ સ્વતંત્ર તિવદ્યાપીઠ તરીકે ગાંધી તિવચારને કેન્દ્રમાં રાખીને ત્તિશક્ષણ આપી રહી છે. તિવજ્ઞાન કે્ષતે્ર રિફત્તિઝકલ રિરસચ$ લેબોરેટરી, ઔદ્યોન્નિગક સંશોધન માટેની અરિટરા તો અંધ-બહેરાંમૂગાં માટેની બી. એમ. એ. સંસ્થાઓની નામના દેશ-તિવદેશમાં છે. સરખેજ નજીક તિવશાલા એક તિવત્તિશષ્ટ પ્રકારનંુ નાસ્તાગૃહ છે. જેમાં ગામડાનંુ વાતાવરણ ઊભંુ કરવામાં આવ્યંુ છે. અહીં તિવતિવધ પ્રકારના વાસણોનો સંગ્રહ છે. સને 1915 માં રાષ્ટ્ર તિપતા મહાત્મા ગાંધીજીએ સાબરમતીના કાંઠે ‘સત્ યાગ્રહ આશ્રમ‘ની સ્થાપના કરી હતી. અહીંયા ગાંધીજીનંુ તિનવાસસ્થાન હ્રદયકંુજ આવેલંુ છે. મોરબી :
મચ્છુ નદીને તિકનારે મોરબી વસ્યંુ છે. ત્તિશલ્પયુ?ત મન્તિણમંરિદર કળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. મોરબીમાં ઘરિડયાળ તથા પોટરી બનાવવાના ઉદ્યોગ ખૂબ તિવકસ્યા છે. નજીકમાં નાનકડંુ ગામ ટંકારા આય$સમાજના સ્થાપક સ્વામી દયાનંદજીનંુ જન્મસ્થાન છે. વાંકાનેર : રાજકોટથી 38 તિકમી દૂર વાંકાનેરમાં મહારાજાનો મહેલ દશ$ નીય છે. મહારાજાના તિવત્તિશષ્ટ શોખની યાદગીરી રૂપે પુરાણી મોટરોનાં મોડલો (તિવન્ટેજ કારો)નો મોટો સંગ્રહ પણ છે. પોટરી ઉદ્યોગ તિવકાસ પામ્યો છે. રાજકોટ : રાજકોટની સ્થાપના સોળમી સદીમાં કંુવર તિવભોજી જાડેજા નામના રાજપૂત સરદારે કરી. અહીંની રાજકુમાર કોલેજ જાણીતી ત્તિશક્ષણ સંસ્થા છે. મહાત્મા ગાંધીના પરિરવારનંુ પૈતૃક સ્થાન કબા ગાંધીનો ડેલો, વોટ્સન સંગ્રહાલય ખ્યાતનામ છે. ગોંડલ : રાજકોટથી 30 તિકમીના અંતરે આવેલંુ ગોંડલ ભુવનેશ્વરી દેવી તથા સ્વામીનારાયણ સંપ્રદાયના મંરિદરોને લીધે જાણીતંુ છે. ગોંડલ ગોંડલી નદીના તિકનારે વસેલંુ છે. વીરપુર : રાજકોટથી દત્તિક્ષણે 38 તિકમી દૂર વીરપુર સંત જલારામના સ્થાનકને કારણે ખ્યાતનામ બન્યંુ છે. જામનગર : સને 1540 માં જામ રાવળે કચ્છ છોડીને જામનગર શહેર વસાવેલંુ. શહેર વચ્ચેના રણમલ તળાવમાં આવેલો લાખોટા મહેલ વીરતા અને પે્રમનંુ પ્રતીક છે. સૌરાષ્ટ્ર નંુ પેરિરસ કહેવાતંુ જામનગર એક વખત છોટે કાશી તરીકે પણ ઓળખાતંુ. આયુવP દાચાય$ ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી રસાયણ શાળાઓએ આજે ઝંડુ ફામ$સીનંુ રૂપ ધારણ કયુg છે. શહેરમાં આવેલી આયુવP રિદક યુતિનવર્સિસંટી અને સૌર – ન્નિચતિકત્સા માટેનંુ સોલેરિરયમ પ્રખ્યાત છે. અહીંનંુ સ્મશાન માણેકબાઈ મુક્તિ?તધામ અનોખંુ છે. રણમલ તળાવની અન્નિw રિદશાએ બાલા હનુમાન મંરિદર છે. જેનંુ નામ ‘ત્રિગનેસ બુક‘માં નોંધાયંુ છે, કારણ કે 1 ઓગષ્ટ 1964 થી શરૂ થયેલ શ્રી રામ... અખંડ ધુન તિનરંતર ચાલુ રહી છે. જામનગરની એક તરફ બંધ બાંધીને બનાવેલંુ રણજીતસાગર છે તો બીજી બાજુ બેડી બંદર છે. બેડીમાં હવાઈદળ તથા નૌકાદળનંુ મહત્વનંુ મથક છે. નજીકના બાલાછડીમાં સૈતિનકશાળા છે. દરિરયામાં 22 તિકમી દૂર પરવાળાના સંુદર રંગોના ખડકોવાળા ટાપુઓ પીરોટન ટાપુઓ તરીકેઓળખાય છે. આ ટાપુઓની આસપાસનો 170 ચો તિકમી તિવસ્તાર ‘)દિરયાઈ રાષ્ ટ્ર ીય ઉદ્યાન‘ જાહેર કરાયો છે. દ્વારકા : દ્વારકા તિહન્દુઓનાં ચાર યાત્રાધામો પૈકીનંુ એક છે. દ્વારકામાં 2500 વર્ષ$ જૂનંુ દ્વારકાધીશનંુ મંરિદર છે. પાંચ માળનંુ તિવશાળ મંરિદર 60 સ્તંભો પર ઊભંુ છે. નજીકમાં જ શ્રીમદ શંકરાચાય$ નંુ શારદાપીઠ આવેલંુ છે. દ્વારકાથી 32 તિકમી દૂર શંખોદ્વાર બેટ છે કે જે બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. જામનગર અને દ્વારકા વચ્ચે મીઠાપુરમાં ટાટા કેન્નિમકલનંુ મીઠાનંુ કારખાનંુ છે. પોરબં)ર : સૌરાષ્ટ્ર ના દરિરયાતિકનારે આવેલંુ પોરબંદર મહાત્મા ગાંધીનંુ જન્મસ્થાન છે. આને સુદામાપુરી પણ કહે છે. અહીં મોટી સંખ્યામાં ‘સીદ્દી‘ જાતિતના લોકો વસ્યા છે, જેઓનંુ મૂળ વતન આતિMકા માનવામાં આવે છે. અહીંના જેાવાલાયક સ્થળોમાં ગાંધીજીવનની ઝાંખી કરાવતંુ કીર્તિતંમંરિદર, સુદામામંરિદર, નેહરુ ૫લેનેટોરિરયમ, ભારત મંરિદર તથા સમુદ્રતટ વગેરે ગણાવી શકાય. અહમ)પુર – માંડવી : દરિરયાતિકનારે આવેલંુ નયનરમ્ય નૈસર્મિગંક સૌંદય$ ધરાવતંુ સ્થળ છે. જૂનાગઢ : ન્નિગરનારની છાયામાં તિવસ્તરેલંુ નગર જૂનાગઢ ભ?ત નરલિસંહ મહેતાની નગરી ગણાય છે. હડપ્પાની સંસ્કૃતિત પહેલાંના અવશેર્ષો અહીંથી મળી આવ્યા છે. ન્નિગરનાર જવાના રસ્તે અશોકે કોતરાવેલ ત્તિશલાલેખ છે.
ત્રિગરનાર : ન્નિગરનાર પવ$ તની 600 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે દસ હજાર પગન્નિથયાં ચડવાં પડે છે. ન્નિગરનાર મુખ્યત્વે જૈન તીથ$ ધામ છે. ન્નિગરનાર રૈવતાચલના નામે પણ ઓળખાય છે. ટોચ પર સૌથી મોટંુ નેન્નિમનાથજીનંુ દેરાસર છે. છેક ટોચે અંબાજીનંુ મંરિદર છે. સાસણગીર : ગીરની તળેટીમાંથી સમુદ્ર સુધીના દત્તિક્ષણ સૌરાષ્ટ્ર ના તિવસ્તારમાં તિવસ્તરેલંુ સાસણગીરનંુ જંગલ લિસંહોના અભયારણ્ય તરીકેપ્રખ્યાત છે. વનસ્પતિતશાસ્ત્રીઓના અન્તિભપ્રાય મુજબ અહીં લગભગ 50 જાતનાં ઘાસ ઊગે છે. ગીરનાં બીજંા નોંધપાત્ર પ્રાણી છે નીલગાય અને મોટાં શીંગડાંવાળી ભંેસ. તુલસીશ્ યામ : ન્નિગર પ્રદેશની મધ્યમાં આવેલા આ સ્થળે સાત કંુડ છે. તેનંુ પાણી 70 થી 80 C જેટલંુ ગરમ રહે છે. ચોરવાડ : ભૂતકામાં ચાંન્નિચયાઓ માટેના સ્થળ ચોરવાડનંુ મૂળ નામ ચારુવાડી છે. આ સ્થળ નારિરયેળ, નાગરવેલનાં પાન અને સોપારીમાટે પ્રત્તિસદ્ધ છે. જૂનાગઢના નવાબો માટે આ ઉનાળાનો મુકામ હતો. નવાબનો ગ્રીષ્મ મહેલ આજે હોલીડે-હોમમાં ફેરવાઈ ગયો છે. સોમનાર્થી : સોમનાથ એ ભારતમાં શૈવ સંપ્રદાયનાં અત્યંત પતિવત્ર એવા બાર જ્યોતિતર્લિંલંગોમાં પ્રથમ ગણાય છે. વેરાવળથી 5 તિકમી દૂર દરિરયાતિકનારે આવેલંુ સોમનાથ 17 વખત લંૂટાયંુ અને બંધાતંુ રહંુ્ય છે. સને 1950 માં સોમનાથના નવતિનમા$ણનંુ કામ શરૂ થયંુ. જેમાં સરદાર પટેલનો લિસંહ ફાળો રહ્યો. સને 1995 માં સોમનાથની ફરીથી નવરચના કરાઈ હતી. મંરિદરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્ણને પારધીએ તીર માયુg હતંુ તે ભાલકાતીથ$ છે. લાઠી : અમરેલીનંુ લાઠી ગામ રાજવી કતિવ કલાપીની જન્મભૂન્નિમ અને કમ$ ભૂન્નિમ છે. ભાવનગર : ભાવનગરની સ્થાપના મહારાજ ભાવલિસંહજી પહેલાએ 1723 માં વડવા ગામ નજીક કરી. બુતિનયાદી ત્તિશક્ષણ માટે દત્તિક્ષણામૂર્તિતં સંસ્થાની શરૂઆત અહીં થઈ. ગાંધી સ્મૃતિત, બાટ$ ન લાઇKેરી, બહેરા – મંૂગા શાળા, લોકન્નિમલાપ, સોલ્ટ રિરસચ$ ઈન્નિન્સ્ટટૂ્યટ, ગૌરીશંકર તળાવ, તખતેશ્વર મંરિદર વગેરે જાણીતાં છે. ગઢડા : ભાવનગરથી ઉત્તર – પન્તિlમે આવેલંુ ગઢડા સ્વામીનારાયણ સંપ્રદાયનંુ મહત્વનંુ ધામ છે. પાશિલતાણા : પાત્તિલતાણા પાસેના 503 મીટર ઊંચા શેતંુ્રજ્ય પવ$ તમાળા પરનાં 108 મોટાં દેરાસર અને 872 નાની દેરીઓ તિવશ્વ પ્રત્તિસદ્ધછે. આ પવ$ તને પંુડરિરક ન્નિગરિર પણ કહે છે. અન્નિગયારમાં સૈકાનાં આ મંરિદરો મોટે ભાગે આરસપહાણ અને સફેદ પથ્થરોથી બંધાયેલાં છે. શેતંુ્રજ્ય ચડતાં જમણી બાજુએ આધુતિનક યુગમાં બંધાયેલંુ સમવસરણ મંરિદર આવેલંુ છે. વેળાવ)ર : અમદાવાદ-ભાવનગર રસ્તા ઉપર વલભીપુર નજીક 8 ચો તિકમી તિવસ્તારમાં વેળાવદરનો દુતિનયાનો સૌથી મોટો કાળીયાર રાષ્ટ્ર ીય પાક$ આવેલો છે.
વણ� વ્ યવસ્ ર્થીા , કાય� અને સાધન Kાહ્મણ : તિવદ્યા ભણવી, ભણાવવી, યજ્ઞ કરવો, કરાવવો, કથા, કમ$ કાંડ : પંચાંગપટેલ : ખેતી, ઢોરઉછેર, ધરતીમાંથી ધાન્ય પેદા કરવાનંુ કામ : હળ, ખેતીનાં ઓજારવાન્તિણયો : વેપાર, વ્યાજવટાવ, સદાવ્રતોનો વહીવટ : ત્રાજવાં, કાટલાંસુથાર : લાકડાની બનાવટો, મકાન, બારીબારણાં, ફર્તિનંચર : વાંસલો-ફરસી
લુહાર : લોખંડનાં ખેતીના ઓજાર, જાળી-ઝાંપા, હન્નિથયારો : ધમણ, હથોડોસોની : સોના – ચાંદીના દાગીના બનાવવા, મીના કારીગરી કરવી : એરણ, હથોડીસાળવી : કુદરતી અને કૃન્નિત્રમ રેસામાંથી શાળથી કાપડ વણવંુ : શાળ, શટલકંસારા : ધાતુ ઓગાળવી, નવાં વાસણ બનાવવાં : એરણ, હથોડી, ભઠ્ઠાદરજી : સુતર, ઊન વગેરે કાપડનંુ જાતજાતનંુ ત્તિસલાઈકામ : સોય, કાતરકરિડયો : માટી, ત્તિસમેન્ટ, ચૂનામાં ચણતર, પ્લાસ્ટર, મકાનો બનાવવાં : ઓળંબોતરગાળા : ભવાઈવેશ, નાટક, રામલીલા કરવાં : ભંૂગળકંુભાર : માટીમાંથી જાતજાતના ઘાટનાં વાસણો બનાવી પકવવાં : ચાકડો, ટપલંુનાઈ (વાણંદ) : ગામની સુખાકારી સાચવવી, સારા – માઠા પ્રસંગે સેવા : હજામત, અસ્ત્રોમોચી : મરેલ ઢોરનાં ચામડામાંથી ખેતીનાં સાધનો, ખાસડાં બનાવવાં : નખલીઘાંચી : તેલીત્તિબયાંમાંથી (ઘાણીમાં પીસીને) તેલ કાઢવાનંુ કામ :બળદની ઘાણીધોબી : કપડાં અને કાપડ ધોવાનંુ, સુઘડ અને સ્વચ્છ રીતે રાખવાનંુ : પાણી, કંુડમાળી : ફૂલછોડ અને ફળોની વાડીઓ ઉછેરવાનંુ ફૂલના હાર બનાવવાનંુરાવળ : ગધેડાં, ઊંટ ઉપયોગાથP પાળવાં, ઢોલ વગાડવો : ઢોલ ત્રાંસા, શરણાઈવાઘરી : તળાવડામાં વાડી કરી શાકભાજી પૂરી પાડવી, મરઘાં – બતકાં ઉછેરવાંરાજપૂત : સમાજના રક્ષણની જવાબદારી એમની છે : તલવાર, ઢાલ, ભાલોરબારી : ઘેટાં, બકરાં, ગાય વગેરે ઢોર ઉછેરવાં : દોરડંુ, દેઘડંુહરિરજન : હાથવણાટ અને ચામડાંને કેળવવાનંુ કામ : શાળઠાકરડા : રાજપૂતને પૂરક આ જ્ઞાતિત છે. હવે ખેતીકામ તરફ ધ્યાન દોયુg છે.સલાટ : પથ્થરને કોતરી મૂર્તિતં, ઇમારતો બનાવવી : ટાંકણંુ, હથોડોહિપંજારા : રૂ પીંજીને ગાદલાં, રજાઈ બનાવવાં : હિપંજણતપોધન : દેવમંરિદરોમાં પૂજાકામ અને કરિડયાકામભાવસાર : કાપડ પરનંુ રંગાટી કામ, રંગરેજનંુ કામ : બીબંુ, ઘરેલંુ રંગબજાન્તિણયા (સરાન્તિણયા) : ભટકતી આ કોમ ઈંઢોણી, સાદડી, ટોપલી વગેરે બનાવે છે.કોળી : ખેતી, ખેતમજૂરીવણઝારા : એક તિવચરતી જાતિત, પાલતુ પ્રાણી દ્વારા માલની હેરફેર, પોરિઠયામાછી : માછલાં પકડવાનંુ કામ કરે છે : જાળબારોટ : ભાર્ષાનો કસબી, વાતા$ઓ દ્વારા મનોરંજન પીરસે છે.નટ – બજાન્તિણયો : વાંસની ઘોડી પર દોરડંુ બાંધી તેના પર મનોરંજક ખેલ કરનાર.
ગુજરાત ની તિવશેર્ષતાઓ બૃહદ્ મંુબઈ રાજ્યનંુ તિવભાજન થતાં સને 1960 ના મેની પહેલી તારીખે ગુજરાતનંુ અલગ રાજ્ય અક્તિસ્તત્વમાં આવ્યંુ.ભારતનંુ સૌ પ્રથમ Mી પોટ$ (મુ?ત બંદર) કંડલા ગુજરાતમાં છે.સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્થા ‘અરિટરા‘ ગુજરાતમાં છે.ભારતના મીઠાના ઉદ્યોગમાં ગુજરાત મોખરે છે.ત્તિસમેન્ટ ઉદ્યોગમાં ગુજરાત આગળ પડતંુ છે.ભારતમાં લિસંહ માત્ર ગુજરાતના ન્નિગરનાં જંગલોમાં જ છે.ચૂનાનો પથ્થર ગુજરાતમાં લગભગ દરેક સ્થળે મળી આવે છે.આયુવP રિદક યુતિનવર્સિસંટી ભારતમાં ફ?ત ગુજરાત (જામનગર)માં છે.બોકસાઇટનંુ સૌથી વધુ ઉત્પાદન ગુજરાત કરે છે.
સંખેડાનંુ લાકડા પરની કલાકારીગરીનંુ ખરાદી કામ પ્રખ્યાત છે.ભારતના મુખ્ય બે અખાતો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત ગુજરાતમાં છે.હડપ્પા સંસ્કૃતિતને મળતા અવશેર્ષ અહીં લોથલ અને રંગપુરમાં મળે છે.ગુજરાતી રાસ, ગરબા અને દુહાનંુ તિવત્તિશષ્ટ સાંસ્કૃતિતક મહત્વ છે.ભારતના ભાગ્યતિવધાતા મહાત્મા ગાંધીની જન્મભૂન્નિમ ગુજરાત છે.‘ગુજરાત સ્ટેટ ફર્ટિટંલાઇઝર‘ ખાતરનંુ મોટંુ કારખાનંુ ગુજરાતમાં છે.ભારતમાં કોઈ પણ રાજ્ય કરતાં લાંબો દરિરયાતિકનારો ગુજરાતનો છે.ભારતમાં કોઈ પણ રાજ્ય કરતાં વધારે બંદરો ગુજરાતમાં છે.અંકલેશ્વરથી કચ્છ સુધીના પ્રદેશમાં કુદરતી તેલ-ગેસ ગુજરાતમાંથી મળ્યા છે.ભારતમાં ચોક અને ચૂનાના પથ્થરનંુ ઉત્પાદન ફ?ત ગુજરાતમાં થાય છે.સોડાએશના ભારતના ઉત્પાદનના 95 ટકા ગુજરાતમાં ઉત્પન્ન થાય છે.મહાત્મા ગાંધી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતી જેવાં નરરત્નો ગુજરાતે આપ્યાં છે.સહેલાણીઓના સ્વગ$ સમંુ ‘નળ સરોવર‘ દુતિનયાભરનાં પક્ષીઓને આકર્ષP છે.ખાદ્યતેલ (સીંગતેલ)ના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે.કૃષ્ણની દ્વારકાનગરી અને આદ્ય શંકરાચાય$ સ્થાતિપત ચાર મઠો પૈકીનો એક શારદાપીઠ ગુજરાતમાં દ્વારકા ખાતે છે.સ્વામીનારાયરણ ધમ$ ના સ્થાપક સ્વાહી સહજાનંદની કમ$ ભૂન્નિમ ગુજરાત છે.વ્યાપારી અને વ્યવહારુ ગુજરાતી તિવશ્વના દરેક દેશમાં મળે છે.ગતસૈકાઓમાં બનાવાયેલી પથ્થરની વાવનંુ પ્રમાણ ગુજરાતમાં તિવશેર્ષ છે.અમદાવાદમાં આવેલા ‘ઝુલતા ન્નિમનારા‘ ઉત્કૃષ્ટ ત્તિશલ્પસ્થાપત્યનો નમૂનો છે.શતંુ્રજ્ય પવ$ ત પર અંદાજે 980 નાનાં મોટાં જૈન મંરિદરો ધરાવતંુ સ્થળ પાત્તિલતાણા ગુજરાતમાં છે.પાટણના પાદરે ખોદી કાઢવામાં આવેલી અખંરિડત ઐતિતહાત્તિસક ‘રાણકી વાવ‘ જેાવા જેવી છે.ગુજરાતનો મધ્ યકાલીન યુગ
ગુજરાત રિદલ્લીના સુલતાનોના હાથમાં ગયંુ. રિદલ્લીના શાસકો અહીં સૂબાઓ નીમતા. સૂબાઓ જુલમ કરીને પૈસાઉઘરાવતા. સૂબાઓનંુ રાજ્ય સોએક વર્ષ$ ચાલ્યંુ. રિદલ્લીમાં ગાદી માટે કાવાદાવા ચાલતા હતા ત્યારે ગુજરાતના સૂબા
ઝફરખાંએ રિદલ્લીનંુ આન્નિધપત્ય ફગાવી દીધંુ અને ગુજરાતના પ્રથમ સુલતાન તરીકે મુઝફ્ફર શાહ નામ ધારણ કયુg . મુઝફ્ફર શાહના ઉત્તરાન્નિધકારી તેમના પૌત્ર અહમદ શાહે ઈ. સ. 1411 માં સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો
નાખ્યો. અમદાવાદ વસ્યંુ એટલે કણા$ વતીના લોકો ત્યાં આવીને વસ્યા. પાટણની વસ્તી ઓછી થવા લાગી. અમદાવાદ વધવા લાગ્યંુ. કાંકરિરયા તળાવ અહમદ શાહના દીકરા કુતુબુદ્દીને બંધાવ્યંુ. ઈ. સ. 1442 માં અહમદ શાહ મરણ પામ્યો. અહમદ શાહનો પૌત્ર મહંમદ શાહ પહેલો ઇતિતહાસમાં મહંમદ બેગડા તરીકે પ્રત્તિસદ્ધ થયો. મહંમદ બેગડાએ ચાંપાનેર અને જૂનાગઢ એમ બે ગઢ જીત્યા હતા. તેણે વાત્રકને કાંઠે મહેમદાવાદ શહેર વસાવ્યંુ. ત્યાં નદીના કાંઠે ભમ્મરિરયો કૂવો અને
– ચાંદા સૂરજનો મહેલ બંધાવ્યો. નરલિસંહ મહેતા આ સમય દરન્નિમયાન થઈ ગયા. તિવખ્યાત સંત શાહઆલમની શુભેચ્છાઓ અને સલાહ બેગડાને મળ્યાં. મહંમદ બેગડાનો દીકરો સુલતાન મુઝફ્ફર બીજેા સંત સુલતાન હતો.
ગુજરાતનો છેલ્લો બાદશાહ બહાદુર શાહ હતો. તેણે માળવા જીત્યંુ અને ન્નિચત્તોડ પર ચઢાઈ કરી. ન્નિચત્તોડની રાણી કણા$ વતીએ રિદલ્લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી. હૂમાયુએ ધમ$ની બહેનને મદદ મોકલી. બહાદુર શાહ હારીને
દીવમાં છુપાયો અને ત્યાં જ તેનંુ મોત થયંુ. ત્યારબાદ ગુજરાત મોગલોના હાથમાં સરી ગયંુ. અકબરે ગુજરાત જીત્યા પછી મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા. જહાંગીરના શાસન દરન્નિમયાન અંગે્રજેાએ હિહંદમાં વેપાર કરવાની
પરવાનગી મેળવી. આના પરિરણામે ઈ. સ. 1612 માં અંગે્રજેાએ સુરતમાં પહેલ- વહેલી વેપારી કોઠી નાખી. મોગલ સામ્રાજ્યના અંત ભાગમાં મરાઠા સરદારોએ સુરત , ભરુચ અને અમદાવાદ શહેર પર અનેક આક્રમણો કયાg . છત્રપતિત ત્તિશવાજીએ સુરત પર બે વખત ( ઈ. સ. 1664 અને 1672 માં) આક્રમણ કયુg . ગુજરાતના બંદરોએ પોટુ$ ગીઝ, વલંદા
અને અંગે્રજેાનંુ આગમન થઈ ચૂકયંુ હતંુ. અંગે્રજ લોકો વેપાર સાથે પોતાની લશ્કરી તાકાત પણ વધારતા ગયા અને આસાનીથી ગુજરાત કબજે કરી લીધંુ.
ગુજરાતનો પ્રાચીન યુગ ભગવાન શ્રીકૃષ્ણની કથા પછી ગુજરાતના ઇતિતહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષ$ના ગાળામાં શંુ
બન્યંુ તે આધારિરત કશી માતિહતી પ્રાપ્ત નથી. ઈ.સ. પૂવP 319 માં મગધના પાટલીપુત્રના લિસંહાસનેથી ચંદ્રગુપ્ત મૌયP ચક્રવતી$ત્વનો ધ્વજ ફરકાવ્યો. – ગુજરાત સૌરાષ્ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્યાં. ચંદ્રગુપ્ત મૌયP પુષ્યન્નિમત્ર નામના સૂબાની
સૌરાષ્ટ્ર તિવભાગમાં તિનમણૂક કરી હતી. પુષ્યન્નિમત્રનો શાસનકાળ ઈ. સ. પૂવP 294 સુધીનો હતો અને તેના સમયમાં ન્નિગરિરગર ( સુદશ$ ન સરોવર પર) બંધ બંધાયો હતો. ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા ત્તિશલાલેખોમાંનો એક
ન્નિગરનારની તળેટીમાં છે. આ ત્તિશલાલેખ પરનો લેખ Kાહ્મી ત્તિલતિપમાં છે કે જે ગુજરાતી ત્તિલતિપઅને ભાર્ષાનંુ પણ ઉગમસ્થાનછે.
ઈસુ સંવત્સર પૂવP ના છેલ્લા સૈકામાં આ ભૂન્નિમ પર કોઈ પ્રતાપી શાસન ન હતંુ તે પહેલાં આ ભૂન્નિમ પર ભારતીય યવન રાજાઓ રાજ્ય કરતા. ઈસુના જન્મ પછીની ચાર સદી સુધી શક પ્રજાનંુ આન્નિધપત્ય રહ્યું. આ શકોના શાસનાન્નિધપતિતઓ તે
ક્ષત્રપો. શકોએ પોતાનો સંવત્સરનો પ્રારંભ ઈ. સ. 78 માં કયો$. જૂનાગઢ નજીકના ત્તિશલાલેખો શક રાજા રુદ્રદમનની યશગાથાના સાક્ષીરુપ લેખો છે. રુદ્રદમન પહેલાએ પોતાના રાજ્યનો તિવસ્તાર નમ$ દાના કાંઠાથી પંજાબ સુધી ફેલાવ્યો હતો.
રુદ્રદમનના શાસનકાળ દરન્નિમયાન તિવશાળ સુદશ$ ન તળાવ ફાટંુ્ય હતંુ. ઈ. સ. 395 માં ચંદ્રગુપ્ત તિવક્રમારિદત્યે છેલ્લા ક્ષત્રપ રુદ્રલિસંહને હરાવીને ગુજરાત, સૌરાષ્ટ્ર જીતી લીધંુ. ગુપ્તોના સમયમાં
પણ રાજધાની ન્નિગરિરનગરમાં જ રહી કે જે ન્નિગરનારની તળેટીનંુ એક નગર હતંુ. ઈ. સ. 460 માં ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત મૃત્યુ પામ્યો અને તે સાથે ગુપ્ત સામ્રાજ્ય ત્તિછન્નન્તિભન્ન થઈ ગયંુ.
આ સમયે સૌરાષ્ટ્ર નો રાજ્યપાલ સેનાપતિત તિવજયસેન ભટાક$ હતો. આ ભટાક$ મૈત્રક કુળનો હતો. ભટાક$ નંુ પાટનગર વલભીપુર હતંુ. તેણે સ્વપરાક્રમથી એક મહાન સામ્રાજયની સ્થાપના કરી. ગુજરાતનો તિવગતવાર આધારભૂત ઇતિતહાસ
વલભીપુરથી શરુ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની એક મહત્વની સંસ્કારભૂન્નિમ બની. ચીની મુસાફર ઇત્સિ�ંગના મતે ભારતમાં પૂવ$ માં નાલંદા અને પન્તિlમમાં વલભી એ બે મોટી બોદ્ધ તિવદ્યાપીઠો હતી. ચીની મુસાફર યુ આન
ચાંગ વલભીમાં ઈ. સ. 641 ના અરસામાં આવ્યો હતો. ભટાક$ ના વંશજેાએ વલભી સામ્રાજ્ય પર પૂરાં 275 વર્ષ$ રાજ્યકયુg . શીલારિદત્ય સાતમાના સમયમાં લિસંધના હાકેમ તિહશામે ઈ. સ.? 788 માં વલભી પર હુમલો કયો$ અને લંૂટ અને કત્
લેઆમ કરીને નગરનો સંપૂણ$ તિવનાશ કયો$. મૈત્રક કાળ દરન્નિમયાન ન્તિભલ્લમાલ ( દત્તિક્ષણ રાજસ્થાન) ની આસપાસનો પ્રદેશ ‘ ‘ગુજ�ર)ેશ તરીકે ઓળખાતો હતો. ત્યાંથી અનેક જાતિતઓ ગુજરાતમાં આવીને વસી. એક રીતે આનત$ , સૌરાષ્ટ્ર અને લાટ (ભરુચ) પ્રદેશોની ગુજરાત તરીકેની પહેલી
રાજધાની ન્તિભલ્લમાલ કે શ્રીમાલ હતી. ગુજરાતની ધરતી પર ઉત્તરમાંથી પ્રતિતહારોએ અને દત્તિક્ષણમાંથી રાષ્ટ્ર કુટોએ હુમલા શરુ કયા$ . છેવટે વનરાજ ચાવડાના
નેતૃત્વ હેઠળ ચાવડા વંશે લગભગ એકસો વર્ષ$ સુધી ક્તિસ્થરતાથી રાજ્ય કયુg . તેમની રાજધાની અણતિહલ્લપાટક(અણતિહલવાડ) નામે નવા પત્તન (પાટણ) માં સ્થપાઈ. ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતલિસંહ તિન: સંતાન હોવાથી મૂળરાજ
સોલંકીને દત્તક લેતાં, સોલંકી યુગનો આરંભ થયો. (ઈ. સ. 942). મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવણ$ કાળ ગણાય છે. ‘મૂળરાજે ‘ગુજ�રેશ પદવી ધારણ કરી અને તેના તાબાનો
પ્રદેશ ‘ ‘ગુજ�ર)ેશ , ‘ ‘ગુજ�રરાષ્ ટ્ર કે ‘ ‘ગુજરાત તરીકે ઓળખાયો. પાટણનો વૈભવ એટલો વધ્યો કે ઠેરઠેરથી લોકો ત્યાં આવીને વસવા લાગ્યા. સોલંકી વંશના એક અન્ય રાજા ભીમદેવ પહેલા( ભીમદેવ બાણાવળી) ના સમયમાં મેહમૂદ
ગઝનવીએ 6 – 7 જાન્યુઆરી, 1026 ના રોજ સોમનાથનંુ મંરિદર લૂટ્યું હતંુ. ભીમદેવે સોમનાથનંુ મંરિદર ફરી બંધાવ્યંુ. ભીમદેવની રાણી ઉદયમતીએ પાટણમાં સાત મજલાવાળી અદ્દભૂત કોતરણી ધરાવતી રાણીની વાવ બંધાવી. ભીમદેવે
મોઢેરાની ભાગોળે ગઝનવી સાથે થયેલા યુદ્ધની ભૂન્નિમ પર સૂય$ મંરિદર બંધાવ્યંુ. ભીમદેવ પછી તેનો પુત્ર કણ$ દેવ ગાદી પરઆવ્યો. કણ$ દેવ કચ્છ, કારિઠયાવાડ, ઉત્તર ગુજરાત અને દત્તિક્ષણ ગુજરાતનો રાજા બન્યો. કણ$ દેવે ‘ ‘કણા� વતી નગરી
વસાવી અને મીનળદેવી સાથે લગ્ન કયાg . કણ$ દેવના પુત્ર ત્તિસદ્ધરાજ જયલિસંહદેવનો શાસનકાળ ( ઈ. સ. 1094 થી1140 ) ગુજરાતના ઇતિતહાસમાં સુવણા$ક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બન્ને પ્રદેશોને ગુજરાત સાથેસાંકળ્યા. માળવા પર તિવજય પ્રાપ્ત કરીને સવો$પરિરતા સ્થાપી. પ્રતાપી ત્તિસદ્ધરાજ અને જ્ઞાની આચાય$ હેમચંદ્રનો સુખદ
સંયોગ થયો. હેમચંદે્ર ‘ ‘શિસદ્ધહૈમ નામનો વ્યાકરણનો મહાગં્રથ લખ્યો. ત્તિસદ્ધરાજના મૃત્યુ પછી તેના કુટંુબનો કુમારપાળ ગાદીએ બેઠો. કુમારપાળ ધમ$ રાજવી ગણાયો.
સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કયુg , જે પૈકી વીરધવલ અને તિવશળદેવનાં નામ ઉલ્લેખનીય છે. વીરધવલના
બે મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ નામના ભાઈઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા. તેમણે આબુ પવ$ ત પર દેલવાડામાં, પાત્તિલતાણા પાસે શેતંુ્રજય પવ$ ત પર અને ન્નિગરનાર પવ$ ત પર જૈન દેરાસરો બંધાવ્યાં. વાઘેલાવંશનો છેલ્લો
રાજા કણ$ દેવ રંગીન ન્નિમજાજનો હોવાથી ‘ ‘કરણ ઘેલો તરીકે ઓળખાયો. ઈ. સ. 1297 માં કરણ ઘેલો રિદલ્લીના સુલતાન અલ્લાઉદ્દીન ન્તિખલજીને હાથે પરાજ્ય પામ્યો અને આ સાથે ગુજરાતમાં તિહન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યો.
ગૌરવશાળી ગુજરાતીઓ )ુગા� રામ મહેતાજી : ગુજરાતમાં સુધારાની પ્રવૃત્તિત્ત કરનાર નીડર અગ્રણી વ્યક્તિ?ત.વાલચં) હીરાચં) : ભારતના વહાણવટાના સજ$ક ‘ત્તિસન્નિધયા સ્ટીમ નેતિવગેશ‘ના સ્થાપક.ત્રિત્રભુવન)ાસ ગજ્જર : જાણીતા વૈજ્ઞાતિનક, વડોદરામાં ‘એત્તિલન્નિમ્બક‘ અને ‘કલાભવન‘ આપનાર.હરભાઈ ત્રિત્રવે)ી : ભાવનગરમાં ‘ઘરશાળા‘ શરૂ કરી ત્તિશક્ષણને રિદશા ચિચંધનાર.બળવંતરાય મહેતા : પંચાયતી રાજ્યના પ્રણેતા, ગુજરાતના માજી મુખ્યમંત્રી.મગનભાઈ )ેશાઈ : પ્રખર ગાંધીવાદી, ત્તિશક્ષણતિવદ્દ અને તિવચારક.ચં)ુલાલ ત્રિત્રવે)ી : કપડવંજના તિવદ્વાન, આઈ. સી. એસ. પાસ કરી વહીવટી કુશળતા ત્તિસદ્ધ કરનાર, આઝાદ ભારતમાં આન્ધ્રના રાજ્યપાલ બનનાર.હરશિસદ્ધભાઈ દિ)વેદિટયા : વહીવટકુશળ રાજનીતિતજ્ઞ અને કેળવણીકાર, ગુજરાત યુતિનવર્સિસંટીના પ્રથમ વાઈસ ચાન્સેલર બનનાર.યશવંત શુકલ : ગુજરાતનંુ સાંકૃતિતક અને સાતિહત્યિ�ક જીવન ઘડનાર અગ્રણી સમાજશાસ્ત્રી અને સાતિહત્યસેવક, રાષ્ટ્ર તિહતચિચંતક.ડો. રવીન્ દ્રભાઈ એચ. )વે : તિવશ્વમાન્ય ત્તિશક્ષણતિવદ્દ, આર્ષ$ દ્રષ્ટા કેળવણીકાર, બહુશુ્રત પ્રતિતભાસંપ\ તિવચારક.ચીમનભાઈ જે. પટેલ : ગુજરાતના રાજકારણમાં નવંુ બળ અને જેામ આપનાર, નમ$ દા યોજનાના પુરસ્કતા$ , માજી મુખ્યમંત્રી.ઉપેન્ દ્ર ત્રિત્રવે)ી : રિફલ્મ જગતના કલાકાર, નટસમ્રાટનંુ ત્તિબરુદ પામનાર, ગુજરાતની સાંકૃતિતક પ્રવૃતિતઓના પુરસ્કતા$ .મોરારી બાપુ : તલગાજરડાના પ્રાથન્નિમક ત્તિશક્ષકમાંથી રામકથાના પ્રત્તિસદ્ધ ગાયક બની દુતિનયાભરના લોકોને કથારસપાન કરાવનાર.ગુલઝારીલાલ નં)ા : ચુસ્ત ગાંધીવાદી મજૂર નેતા, ભારતના બે વખત કાય$ કારી વડા પ્રધાન બન્યા, ‘ભારત રત્ન‘થી સન્માતિનત.ધીરુભાઈ અંબાણી : રિરલાયન્સ ઇન્ડસ્ટ્ર ીઝ દ્વારા ગુજરાતના ઔદ્યોન્નિગક જીવનમાં ક્રાન્તિન્ત આણનાર સાહત્તિસક ઉદ્યોગપતિત.અરવિવ-) એન. મફતલાલ : મફતલાલ ઇન્ડસ્ટ્ર ીઝના નેજા નીચે ન્યુ શોરોક ન્નિમલના ઉત્તમ કાપડ દ્વારા ઔદ્યોન્નિગક દુતિનયામાં જેમનંુ નામ છે તેવા અરહિવંદભાઈ શેઠ, ગુજરાતની આપત્તિત્તઓમાં ખડે પગે રહેનાર.નાનુભાઈ અમીન : વડોદરાના પ્રગતિતશીલ રાજ્યમાં ‘એલેન્નિમ્બક‘ દ્વારા વૈદ્યકીય કે્ષતે્ર દવાઓનંુ ઉત્પાદન કરી ગુજરાતની સેવા કરનાર.ત્રિત્રભુવન)ાસ કે. પટેલ : અમૂલ ડેરીની સ્થાપના કરી શે્વતક્રાન્તિન્તનો પાયો નાખનાર.ડો. આઈ. જી. પટેલ : અથ$શાસ્ત્ર તિનષ્ણાત ડો. પટેલ ભારતીય રિરઝવ$ બેન્કના ગવન$ ર સુધીના ઉચ્ચ હોદ્દા ભારતમાં અને તિવશ્વમાં ભોગવનાર.સામ તિપત્રોડા : ટેત્તિલકોમ્યુતિનકેશન (સંદેશાવ્યવહાર)ની દુતિનયામાં ક્રાન્તિન્ત લાવનાર.કે. લાલ (કાન્તિન્તલાલ) : વત$માન તિવશ્વનો તિવખ્યાત જાદુગર, પોતે ગુજરાતી છે તેનંુ ગુજરાતને ગૌરવ આપનાર.ડો. પી. સી. વૈદ્ય : ગન્તિણતશાસ્ત્રના તિનષ્ણાત ગાંધીવાદી કેળવણીકાર.ગીત શેઠી : ત્તિબત્તિલયડ$ તથા સ્નૂકરના આંતરરાષ્ટ્ર ીય તિવજેતા.મોતીલાલ સેતલવડ : કાયદો અને ન્યાયતિવદ્દ, સ્વતંત્ર ભારતના પ્રથમ એટની$ જનરલ.પરેશ રાવલ : તિહન્દી રિફલ્મોના પ્રખ્યાત તિવલન, સરદાર પટેલની સંુદર ભૂન્નિમકા ભજવનાર.
અરુણા ઈરાની : ગુજરાતી રિફલ્મોની અન્તિભનેત્રી, તિહન્દી રિફલ્મોમાં સહાયક અન્તિભનેત્રી.અસરાની : ગુજરાતી રિફલ્મોના અન્તિભનેતા, તિહન્દી રિફલ્મોના સહાયક અન્તિભનેતા.અરવિવ-) ત્રિત્રવે)ી : ‘રામયણ‘ ત્તિસરિરયલમાં રાવણના પાત્રમાં નોંધપાત્ર અન્તિભનય આપનાર.નયન મોત્રિગયા : વડોદરાનો તિક્રકેટ ખેલાડી, ભારતનો ભૂતપૂવ$ તિવકેટકીપર.પાંડુરંગ શાસ્ત્રિ_જી આર્થીવલે : ભારતની વૈચારિરક ક્રાંતિતના પ્રણેતા, સ્વાધ્યાયપ્રવૃત્તિત્તના પુરસ્કતા$ , એગ્સેસે એવોડ$ તિવજેતા.પૂ. સ્ વામી સચ્ચિચ્ચ)ાનં) મહારાજ ()ંતાલી) : ગુજરાતમાં વૈચારિરક ક્રાન્તિન્તના પુરસ્કતા$ , પ્રખર તિવચારક અને આદશ$ સાધુપુરુર્ષ.
રાજ - રજવાડાં –અતિવસ્મરણીય રાજવી શિસદ્ધરાજ જયસિસ-હ
જન્મ : અતિનન્તિlત મૃત્યુ : આશરે ઈ. સ. 1143
જન્મસ્થળ : અણતિહલપુર પાટણ જીવનકાય$ : ગુજ$ર ભૂન્નિમને સત્તા અને પ્રતિતષ્ઠાની પરાકાષ્ઠાએ પહોંચાડ્યું, તિવદ્યા અને કળાને ઉતે્તજન, ત્તિસદ્ધપુરના રુદ્રમહાલય અને પાટણમાં સહસ્ત્રલિલંગ તળાવનંુ બાંધકામ, દાનવીર. –અમદાવાદનો સ્થાપક અહમ) શાહ
જન્મ : 18 – 11 – 1392 મૃત્યુ : 1445
જન્મસ્થળ : રિદલ્લી જીવનકાય$ : અમદાવાદનો પાયો નાંખ્યો, પતિવત્ર જીવન, ભદ્રનો તિકલ્લો, જુમ્મા મસ્જિસ્જદ, હૈબતખાનની મસ્જિસ્જદ, ત્રણ દરવાજાના તિનમા$ તા.
–સવાયા રાજા સયાજીરાવ ગાયકવાડ જન્મ : 11 –3 – 1863 મૃત્યુ : 6 – 2 – 1939
જન્મસ્થળ : કવલાણા (મહારાષ્ટ્ર ) જીવનકાય$ : વડોદરા રાજ્યના પ્રગતિતશીલ રાજવી, મફત અને ફરત્તિજયાત કેળવણી, ખેતીવાડી તથા ઉદ્યોગનંુ ત્તિશક્ષણ
આપતી સંસ્થાઓની સ્થાપના, ગામેગામ પુસ્તકાલયો બંધાવ્યાં, અત્યંજેા માટે શાળાઓ અને છાત્રાલયો, નારી તિવકાસ, કાયદો અને વ્યવસ્થા સજી$.
–ભાવનગર ઉદ્ધારક ગૌરીશંકર ઓઝા ( ગગા ઓઝા) જન્મ : 21 – 8 – 1805 મૃત્યુ : 1 – 12 – 1891
જન્મસ્થળ : ઘોઘા પાટણ જીવનકાય$ : ભાવનગર રાજ્યના કારભારી તરીકે સો જેટલી શાળાઓ શરૂ કરી, મહેસૂલ પદ્ધતિતમાં સુધારણા કરી, ન્
યાયપદ્ધતિતની પુનરચ$ ના કરી, પોલીસદળને ત્તિશસ્તબદ્ધ કયુg , ગૌરીશંકર તળાવ બંધાવ્યંુ. –પ્રજાવ�લ રાજવી ગોંડલ નરેશ ભગવતસિસ-હજી
જન્મ : 24 – 10 – 1865 મૃત્યુ : 1945
જન્મસ્થળ : ધોરાજી (સૌરાષ્ટ્ર ) જીવનકાય$ : ભગવદ્દગોમંડળ કોશનંુ સંપાદન, હોક્તિસ્પટલ, હુન્નરશાળા, કેળવણીની અનેક સંસ્થાઓ સ્થાપી, દરબારી
ગેઝેટ પ્રગટ કયુg , જકાત માફી આપી વેપાર- ઉદ્યોગને ઉતે્તજન આપ્યંુ.
ગુજરાતમાં )ુકાળના ભણકારા વાવેતર નાશ પામવાની ભીતિત
વરસાદ આ વર્ષP ખેડૂતોની પરીક્ષા કરતો હોય તેમ લાંબા સમયથી રાજ્યનો મોટાભાગનો તિવસ્તાર કોરાધાકોડ રહેવા પામતાંખેતીને મોટો ફટકો પડવાની દહેશત સેવાઇ રહી છે. લાંબા સમય સુધી વરસાદ ખંેચાતા હવે રાજ્યમાં દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. આગામી ૩૧મી જુલાઇ સુધીમાં વરસાદ નહીં પડે તો તમામ વાવેતર નાશ પામવાની ભીતિત સેવાઇ રહી છે.
દુષ્કાળની સંભતિવત ક્તિસ્થતિત સામે તકેદારીના ભાગરૂપે તમામ ત્તિજલ્લાઓમાંથી પાક અને પાણીની ક્તિસ્થતિતનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે. વરસાદ ખંેચાતા કૃન્નિર્ષ ઉપર સંકટઃ ૧૧ તાલુકા સાવ વાવેતર તિવહોણા,કત્તિ�જન્સી પ્લાનનો અમલ શરૂ રાજ્યમાં આ વર્ષP વરસાદના રીસામણાને કારણે દુષ્કાળના એંધાણ વતા$ ઇ રહ્યા છે. ૧૫મી જૂનથી રાજ્યમાં તિવન્નિધવત ચોમાસાનો પ્રારંભ થાય છે �ારે હજી સુધી મોટાભાગના તિવસ્તારમાં જેાઇએ તેવો વરસાદ પડ્યો નથી. ખેતી માટે અર્ષાઢ મતિહનાનો વરસાદ સૌથી મહત્વનો ગણાય છે. પરંતુ આ વર્ષP અર્ષાઢ કોરો રહ્યો છે. હજી પણ વરસાદના એંધાણ નથી �ારે કૃન્નિર્ષ વાવેતરને મોટો ફટકો પડવાની દહેશત ઉભી થઇ છે. રાજ્યમાં અ�ાર સુધીમાં સરેરાશના માત્ર ૨૭ ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા લાંબા સમયથી વરસાદ ખંેચાતા વાવેતર બળી જવાની ચિચંતા ખેડૂતોમાં ફેલાઇ ગઇ છે. રાજ્યમાં ખેતી લાયક તિવસ્તારના ૬૭ ટકા એટલે કે ૫૭.૯૬ લાખ હે?ટરમાં વાવેતર થયંુ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ ત્તિજલ્લાના ૧૧ તાલુકાઓમાં તો વરસાદના અભાવે સાવ વાવેતર થઇ શક્યું નથી. હજી સુધી વરસાદ ખંેચાતા હવે રાજ્યમાં દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. ૩૧મી જુલાઇ સુધીમાં વરસાદ નહીં પડે તો સંપૂણ$ વાવેતર નાશ પામવાની ભીતિત છે. સરકાર દ્વારા આ માટેના આગોતરા પગલાં શરૂ કરી દેવામાં આવ્યા છે. કૃન્નિર્ષનો ક�ીજન્સી પ્લાન તૈયાર કરી સબંન્નિધત અન્નિધકારીઓને આપી દેવામાં આવ્યો છે. તેના અમલીકરણ માટે સૂચનાઓ અપાઇ છે. દરેક ત્તિજલ્લામાંથી વાવેતર અને વરસાદની તિવગતો મંગાવવામાં આવી છે. પીવાના પાણીની ક્તિસ્થતિત અંગેનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે.૩૧મી સુધીમાં સાવ વરસાદ નહીં પડે તો રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય તેવી શક્યતા છે.
ઝાલાવાડનો જયજયકાર ! )ેશની શે્રષ્ઠા પંચાયતનો એવોડ� સુરેન્દ્રનગર શિજલ્લા પંચાયતને
ગ્રામ્ય કક્ષાએ મતિહલા, બાળકોની ઉ\ગતિત તથા ગ્રામ તિવકાસના કાયો$ માટે ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી રત્ન એવોડ$ માટે દેશભરમાં સૌ પ્રથમસ્થાને સુરેન્દ્રનગર ત્તિજલ્લા પંચાયતની પસંદગી કરવામાં આવી છે. નવી રિદલ્હીથી આ અંગે આજરોજ રાજ્ય સરકાર અને ત્તિજલ્લા પંચાયતના અન્નિધકારીને જાણ કરવામાં આવી હતી. આ જાહેરાતને પગલે રાજ્ય સરકાર તરફથી ત્તિજલ્લા તિવકાસ અન્નિધકારી વી. વી. વાજા તથા ત્તિજલ્લા પંચાયત પ્રમુખ અમરબેન મેરાણીને અન્તિભનંદન વર્ષા$ શરુ થઈ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ત્તિજલ્લા પ્રભારી આઇ. કે. જાડેજાએ પણ સંુદર કામગીરી બદલી રાષ્ટ્રી ય એવોડ$ પ્રાપ્તન કરનારી સુરેન્દ્રનગર ત્તિજલ્લા પંચાયતના અન્નિધકારી અને પદાન્નિધકારી ટીમને અન્તિભનંદન પાઠવ્યા છે. દરન્નિમયાન ત્તિજલ્લા તિવકાસ અન્નિધકારી વી. વી. વાજાના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં બાળ અને મતિહલા તિવકાસ કે્ષતે્ર સંુદર કામગીરી કરવા સબબ સુરેન્દ્રનગર ત્તિજલ્લા પંચાયતની પસંદગી થઈ છે. આ કામગીરીના યશભાગી પૂવ$ ત્તિજલ્લા તિવકાસ અન્નિધકારી તિવનોદ રાવ પણ છે. કેન્દ્ર દ્વારા અપાતા રાજીવ ગાંધી રત્ન એવોડ$ આ ત્તિજલ્લા પંચાયતને આપવામાં આવશે. આગામી ૨૦મી ઓગસ્ટના રોજ તિતરુપતિતધામ ખાતે એવોડ$ તિવતરણ સમારોહ યોજાશે. રાજ્યપાલ નારાયણદત્ત તિતવારી સુરેન્દ્રનગર ત્તિજલ્લા પંચાયતને એવોડ$ એનાયત કરશે. આ એવોડ$ સ્વીકારવા સુરેન્દ્રનગર ત્તિજલ્લા પંચાયતના પ્રમુખ અમરબેન મેરાણી, ઉપપ્રમુખ હરદેવલિસંહ પરમાર, કારોબારી ચેરમેન જેસીંગભાઈ ચાવડા વગેરે તિતરુપતિત જશે. આ પ્રકારનો જ એવોડ$ ભૂતકાળમાં સ્વ. અરુણાબેન દેસાઈને પણ અપાયો હતો. સુરેન્દ્રનગર ત્તિજલ્લામાં ‘બેટી બચાવો‘ આંદોલન તથા મતિહલા ઉત્કર્ષ$ની કામગીરી માટે ત્તિજલ્લા તિવકાસ અન્નિધકારી તથા પદાન્નિધકારીઓના સંયુ?ત પ્રયાસોથી થયેલી કામગીરીના રાષ્ટ્રી ય સ્તરે નોંધ લેવાઇ છે.
ગુજરાતની તિવતિવધા
* ગુજરાતનંુ નામ શેના પરર્થીી પડ્યું ? - ગુજ$ર જાતિત પરથી * ગુજરાતની પન્તિdમમાં આવેલો સમુદ્ર - અરબી સમુદ્ર * ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ? - ઈ. સ. 1600 ની આસપાસ પોટુ$ ગીઝ લોકોએ * ગુજરાતમાં કયા મ� ના લોકોની વસ્ તી વધારે છે ? - તિહન્દુ * ડાંગ શબ્ )નો અર્થી� શંુ ? - જંગલ * નમ� )ા ન)ી ગુજરાતમાં કયા સ્ ર્થીળે પ્રવેશે છે ? - ચાંદોદ * અમ)ાવા)ની સ્ ર્થીાપના કોણે, ક્યારે કરી હતી ? - ઈ. સ. 1411 માં સુલતાન અહમદ શાહે * બારડોલી સત્ યાગ્રહના નેતા કોણ હતા ? - સરદાર વલ્લભભાઈ પટેલ * માઉન્ ટ આબુના )ેલવાડા મંદિ)રોની સરખામણીમાં રહી શકે એવંુ અમ)ાવા)માં ક્યું મંદિ)ર આવેલંુ છે ? - હઠીલિસંહ મંરિદર * અમ)ાવા)ની નજીકમાં આવેલી અડાલજની વાવ ક્યારે બાંધવામાં આવી હતી ? - પંદરમી સદીમાં સોલંકી યુગ દરન્નિમયાન * સેવા સંસ્ ર્થીાની સ્ ર્થીાપના કોણે અને ક્યારે કરી હતી ? - ઈલાબહેન ભટ્ટે, 1972 માં * અક્ષરધામ શંુ છે ? - ગાંધીનગરમાં આવેલંુ સ્વામીનારાયણ પંથનંુ વડંુ મથક છે. * ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા તિવશ્વમાં પ્રશિસદ્ધ બન્ યંુ છે ? - હીરા ઘસવાના ઉદ્યોગ * ગુજરાતના ક્યા શહેરમાં પટોળાંનંુ પ્રખ્ યાત કાપડ વણવામાં આવે છે ? - પાટણ * આણં)ની )ૂધ ડેરી પર આધાદિરત દિફલ્ મનંુ નામ શંુ છે ? - મંથન * ભારતની ‘શે્વત ક્રાંતિત‘ના તિપતામહ કોને ગણવામાં આવે છે ? - ડો. વી. કુરિરયન * ભારતમાં જહાજ ભાંગવાનુ; સૌર્થીી મોટંુ કેન્ દ્ર ક્યાં આવેલંુ છે ? - સૌરાષ્ટ્ર ના દરિરયાતિકનારે આવેલ અલંગમાં * ભારતનંુ એક માત્ર એવંુ કયંુ રેલવે સ્ ટેશન છે જ્યાં કુલી તરીકે સ્ ત્રીઓ કામ કરે છે ? - ભાવનગર * ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? - Kાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં * કયા રાજાએ સોમનાર્થી પર સત્તર વાર આક્રમણ કયુi હતંુ ?
- મેહમૂદ ગઝનવી * આતિફ્રકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્ યા છે ? - ન્નિગરની તળેટીમાં * સમ્રાટ અશોકના શિશલાલેખ સૌરાષ્ ટ્ર માં કયાં મળી આવ્ યા છે ? - ન્નિગરનાર પવ$ ત અને જૂનાગઢની વચ્ચે આવેલા તિવસ્તારમાં * ‘‘વૈષ્ ણવ જન તો તેને રે.....‘‘ ભજનના રચત્રિયતા કોણ હતા ? - નરલિસંહ મેહતા * પોરબં)રમાં આવેલ ગાંધીજીનંુ ઘર કયા નામર્થીી ઓળખવામાં આવે છે ? - કીર્તિતંમંરિદર * જામનગરમાં કયા મંદિ)રમાં સતત રામધૂન લાગે છે ? - બાલા હનુમાન * તિવસ્ તારની દ્રતિkએ ગુજરાતનો સૌર્થીી મોટો શિજલ્ લો કયો છે ? - કચ્છ * ગુજરાતની પૂવ� સરહ)ે કયંુ રાજ્ય આવેલંુ છે ? - મધ્યપ્રદેશ * ગુજરાતનો સૌર્થીી ઊંચો પવ� ત કયો છે ? - ન્નિગરનાર * ડાંગ શિજલ્ લામાં આવેલંુ ગુજરાતનંુ એકમાત્ર ત્રિગદિરમર્થીક કયંુ છે ? - સાપુતારા * ગુજરાતની વાયવ્ ય સરહ)ે કયો )ેશ આવેલો છે ? - પાતિકસ્તાન * ગુજરાતના ઉત્તર ભાગમાંર્થીી કયો વૃત પસાર ર્થીાય છે ? - કક$ વૃત * ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ? - મગફળી અને કપાસ * ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલા)ો જાણીતી છે ? - કાંકરેજ,ગીર અને ડાંગી * ગુજરાતની કઈ કઈ જાતની ભંેસો વધુ )ૂધ આપવા માટે જાણીતી છે ? - મહેસાણી,સુરતી અને જાફરાબાદી * ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્ યાત છે ? - પાટણવાડી અને મારવાડી * ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ? - સુરતી અને ઝાલાવાડી * ગુજરાતમાં પલ� ઓઇસ્ ટર કયાં મળે છે ? - જામનગર પાસેથી * ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ? - દસ ટકા * કચ્ છના નાના રણમાં કયા જંગલી ગધેડા જેાવા મળે છે ? - ઘુડખર નામના
* ગુજરાતમાં પારસીઓની વસ્ તી મુખ્ યત્ વે કયા શિજલ્ લાઓમાં છે ? - સુરત અને વલસાડ * ગુજરાતમાં ન્તિlસ્ તીઓની વસ્ તી મુખ્ યત્ વે કયા શિજલ્ લાઓમાં છે ? - ખેડા અને આણંદ * ગુજરાતના કયા તિવસ્ તારમાં જૈનોનંુ પ્રમાણ વધુ છે ? - ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્છમાં * ગુજરાતમાં બીડી બનાવવાનો ઉદ્યોગ મુખ્ યત્ વે કયાં કયાં શહેરોમાં�� તિવકસ્ યો છે ? - આણંદ,નરિડયાદ,પેટલાદ,બોરસદ અને પાટણ * ગુજરાતમાંર્થીી કયો અગત્ યનો રાષ્ ટ્ર ીય ધોરી માગ� પસાર ર્થીાય છે?આ માગ� તેને છેડે આવેલાં કયા બે શહેરોને જેાડે છે ? - રાષ્ટ્ર ીય ધોરી માગ$ નં. 8. તે રિદલ્લી અને મંુબઈને જેાડે છે. * ગુજરાતના કયા ઘઉં પ્રખ્ યાત છે ? - ભાલ તિવસ્તારમાં થતા ભાત્તિલયા ઘઉં (દાઉદખાની) * ગુજરાતમાં ડાંગરનંુ સૌર્થીી વધુ ઉત્ પા)ન કયા શિજલ્ લામાં ર્થીાય છે? - વલસાડ (રાજયના કુલ ઉત્પાદનના 25 ટકા) * ગુજરાતમાં મગફળીનંુ સૌર્થીી વધુ ઉત્ પા)ન કયાં ર્થીાય છે ? - જૂનાગઢ ત્તિજલ્લામાં * ગુજરાતમાં કપાસનંુ ઉત્ પા)ન કયાં સૌર્થીી વધુ ર્થીાય છે ? - વડોદરા ત્તિજલ્લામાં (ભરૂચ અને વડોદરા પ્રદેશનો કાનમ પ્રદેશ� ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે.) * ગુજરાતમાં તમાકુનંુ સૌર્થીી વધુ ઉત્ પા)ન કયાં ર્થીાય છે ? - ખેડા ત્તિજલ્લામાં (અહીંનો ચરોતર પ્રદેશ તમાકુના પ્રદેશ તરીકે ઓળખાય છે.) * ગુજરાતમાં શેરડીનંુ વાવેતર કયાં સૌર્થીી વધુ ર્થીાય છે ? - દત્તિક્ષણ ગુજરાત અને સૌરાષ્ટ્ર * ગુજરાતમાં કયા ધાન્ યનંુ સૌર્થીી વધુ વાવેતર અને ઉત્ પા)ન ર્થીાય છે ? - બાજરી * ગુજરાતમાં કયો શિજલ્ લો સૌર્થીી વધુ પાકી સડકો ધરાવે છે ? - ખેડા * ગુજરાતમાં કયો શિજલ્ લો સૌર્થીી ઓછી પાકી સડકો ધરાવે છે ? - ગાંધીનગર * ગુજરાતમાં નહેરો દ્વારા સૌર્થીી વધુ સિસ-ચાઈ કયા શિજલ્ લામાં ર્થીાય છે ? - ખેડા ત્તિજલ્લામાં * ગુજરાતની તિનકાસમાં અગ્રસ્ ર્થીાને શંુ છે ? - લિસંગખોળ અને મીઠંુ * ગુજરાતમાં સૌર્થીી સંુ)ર સ્ મશાન ગૃહ કયાં આવેલંુ છે ? - ત્તિસદ્ધપુરમાં (મુક્તિ?તધામ)
મુખ્ ય સાતિહત્ ય સંસ્ ર્થીાઓ (૧) ગુજરાત વના� કયુલર સોસાયટી (ગુજરાત તિવદ્યાલય) : આ સંસ્થાની સ્થાપના ૨૬ રિડસેમ્બર, ૧૮૪૮ના રોજ ફાબ$સ સાહેબે અમદાવાદમાં કરી હતી. ૪ એપ્રીલ, ૧૮૪૯ના રોજ આ સંસ્થાએ ‘વરતમાન’ (અઠવારિડક) પ્રગટ કયુg . ૧૫ મે, ૧૮૫૦ના રોજ ‘બુત્તિ§પ્રકાશ’ (પખવારિડક) શરૂ કયુg . આજે પણ ‘બુત્તિ§પ્રકાશ’ (માત્તિસક) પ્રગટ થાય છે.ઇ.સ. ૧૮૪૯માં
‘નેરિટવ લાઇKેરી’ની સ્થાપના કરવામાં આવી. અમદાવાદના ભદ્ર તિવસ્તારમાં આવેલંુ આ પુસ્તકાલય તિહમાભાઇ ઇન્નિન્સ્ટટયૂટ તરીકે પ્રખ્યાત છે.� ‘ગુજરાત વના$ કયુલર સોસાયટી’ નંુ પછી ‘ગુજરાત તિવદ્યાસભા’માં રૂપાંતર થયંુ. આ સંસ્થાએ લગભગએક હજાર પુસ્તકોનંુ પ્રકાશન કરીને સાતિહત્યતિવકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.(૨) ગુજરાત સાતિહત્ ય સભા : ગુજરાતી ભાર્ષા, સાતિહત્ય અને સંશોધનને ઉત્તેજન આપવા માટે ઇ.સ. ૧૯૦૪માં રણત્તિજતરામ વાવાભાઇ મહેતાએ અમદાવાદમાં ‘ગુજરાત સાતિહત્ય સભા’ ની સ્થાપના કરી. ગુજરાતી સાતિહત્યનો તિવસ્તાર કરવા અને તેને લોકપ્રીય બનાવવા તિવતિવધ પ્રવૃતિતઓ શરૂ કરી. ઇ.સ. ૧૯૨૯ના રજત જયંતી વર્ષ$ ની ગુજરાતની અક્તિસ્મતાને પોતાના કાય$ અને કૃતિત દ્વારા પ્રગટ કરતા સાતિહત્ય સજ$ક કે કલાકારને ‘રણત્તિજતરામ સુવણ$ ચંદ્રક’થી પુરસ્કૃત કરવાનો તિનણ$ય લેવાયો.(૩) ગુજરાતી સાતિહત્ ય પદિરર્ષ) : સમસ્ત ગુજરાતી ભાર્ષી પ્રજાને સાતિહત્ય અને તિવદ્યાના રસથી આંદોત્તિલત કરી એને સાતિહત્ય પ્રીત્યથP એકત્રીત કરવામાં ગુજરાતી સાતિહત્ય પરિરર્ષદે મહત્વનો ફાળો આપ્યો છે. તિવશાળ સંમેલનો, કલા સાતિહત્ય, પુરાતત્વનાં પ્રદશ$ નો, વ્યાખ્યાનો, કતિવ સંમેલનો, નાટયપ્રયોગો અને લોકસંગીતના કાય$ ક્રમો દ્વારા પરિરર્ષદે નવજાગૃતિત અને નવચેતનાનો સંચાર કરી, સાતિહત્યિ�ક પ્રવૃતિતનાં પાસાંને પલ્લતિવત કયાg છે. આ ઉપરાંત પરિરર્ષદ સાતિહત્ય પ્રવૃતિતને પે્રરણા આપતંુ સામન્નિયક ‘પરબ’ પણ ચલાવે છે.(૪) પ્રેમાનં) સાતિહત્ ય સભા : ગુજરાતી ભાર્ષા સાતિહત્યના તિવકાસ અને ઉન્નતિતના ઉદ્દેશથી વડોદરામાં ઇ.સ. ૧૯૧૬માં ‘વડોદરા સાતિહત્ય સભા’ ની સ્થાપના થઇ, જેણે ઇ.સ. ૧૯૪૪માં ‘પે્રમાનંદ સાતિહત્ય સભા’ નામ ધારણ કયુg . સાતિહત્યોપયોગી જ્ઞાનવધ$ ક વ્યાખ્યાનો, સાતિહત્યિ�ક ગં્રથોનંુ પ્રકાશન તેમજ સાતિહત્યકારોની જયંતિતઓની ઉજવણી આ સંસ્થા કરે છે.(૫) નમ� ) સાતિહત્ ય સભા : ઇ.સ. ૧૯૨૩માં સુરતમાં ‘ગુજરાતી સાતિહત્ય મંડળ’ ની સ્થાપના થઇ. ઇ.સ. ૧૯૩૯માં તેની સાથે નમ$ દનંુ નામ સંકળાતા તે ‘નમ$ દ સાતિહત્ય સભા’ બની. આ સંસ્થાએ મહોત્સવ, સમારોહ જેવા કાય$ ક્રમો અને ઉત્સવો યોજી ગુજરાતી સાતિહત્ય અને કલાની આરાધના કરી છે. આ સંસ્થા ઇ.સ. ૧૯૪૦ થી ‘નમ$ દ સુવણ$ ચંદ્રક’ એનાયત કરે છે.(૬) ફાબ� સ ગુજરાતી સભા : ગુજરાતી ભાર્ષાનાં પ્રાચીન હસ્તત્તિલન્તિખત પુસ્તકોના સંગ્રહના આશયથી ઇ.સ. ૧૮૬૫માં આ સંસ્થા સ્થપાઇ હતી. આ સંસ્થાને ધમ$ , સાતિહત્ય, તિવજ્ઞાન અને સંશોધન કે્ષતે્ર ૭૫ જેટલાં પ્રકાશનો પ્રત્તિસ§ કયાg છે. સંસ્થાનેઇ.સ. ૧૯૩૨થી પોતાના મુખપત્ર ‘ફાબ$સ ગુજરાતી સભા’ તૈ્રમાસીક પત્રનંુ પ્રકાશન� શરૂ કયુg હતંુ, જે આજે પણ પ્રગટ થાય છે.(૭) ગુજરાત સાતિહત્ ય અકા)મી : ગુજરાત રાજય સંચાત્તિલત ‘ગુજરાત સાતિહત્ય અકાદમી’ ની સ્થાપના ઇ.સ. ૧૯૮૨માં થઇ. વર્ષ$ દરન્નિમયાન પ્રગટ થયેલી કૃતિતઓમાંથી સારી કૃતિતને અકાદમી પુરસ્કાર આપે છે અને સજ$કોનંુ બહુમાન કરે છે. આ ઉપરાંત સાતિહત્ય સજ$ન તથા સંશોધન માટે ફૅલોત્તિશપ, પરિરસંવાદ, કાય$ ત્તિશત્તિબર, ગં્રથપ્રકાશન વગેરે પ્રવૃતિતઓ કરે છે. સંસ્થાનંુ મુખપત્ર ‘શબ્દસૃતિષ્ટ’ તિનયન્નિમત પ્રગટ થાય છે.
ગુજરાતનાં લોકનૃત્ ય(૧) ગરબો : ‘ ’ ગરબો શબ્દ ગભ$ દીપ ઉપરથી બન્યો છે. ગુજરાતમાં શતિકતપૂજા
પ્રચત્તિલત થઇ ત્યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં ત્તિછદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્ત્રીઓ આદ્યશતિકત
અંત્તિબકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે. (૨) રાસ : હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી તેનો જન્મ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની
અસર વધતાં રાસ લોકપ્રીય બન્યો છે. (૩) હાલીનૃત્ ય : હાલીનૃત્ય સુરત ત્તિજલ્લામાં દૂબળા આરિદવાસીઓનંુ નૃત્ય છે. એક
પુરુર્ષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડતાં હોય છે.
(૪) ભીલનૃત્ ય : પંચમહાલનાં ભીલનૃત્યો પૈકી યુ§નૃત્ય તિવશેર્ષ જાણીતંુ છે. યુ§નંુ કારણ પ્રેમપ્રસંગ હોય છે. આ નૃત્ય પુરુર્ષો કરે છે. ઉન્માદમાં આવી જઇને તેઓ
ન્નિચન્નિચયારીઓ પાડે છે અને જેારથી કુદકા મારે છે. આ નૃત્ય કરતી વખતે તેઓતીરકાંમઠાં, ભાલાં વગેરે સાથે રાખે છે અને પગમાં ઘૂઘરા બાંધે છે. સાથે મંજીરા
પંૂગીવાદ્ય અને ઢોલ પણ વાગતાં હોય છે. ભરૂચ ત્તિજલ્લામાં ત્તિશયાળામાં થતંુ આ નૃત્ય
‘ ’ આગવા તરીકે ઓળખાય છે. ઓખામંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કૂદકા મારતાં આ નૃત્ય કરે છે. (૫) )ાંદિડયા રાસ : દાંરિડયા રાસમાં ભાગ લેનારના હાથમાં બે દાંરિડયા હોય છે. આ દાંરિડયા સાથે તે તાલબ§ રીતે
ગોળાકારમાં ફરે છે અને સામસામા બેસીને અથવા ફરતાં ફરતાં પરસ્પર દાંરિડયા અથડાવે છે. આ રાસ સાથે ઢોલ, તબલાં, મંજીરા વગેરે પણ વાગતાં હોય છે.
(૬) ગોફગંૂર્થીણ : રંગીન કાપડની પટ્ટી, રાશ કે દોરીને એક કડીમાં બાંધીને ગુચ્છો બનાવાય છે. એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંરિડયો પકડીને નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં દોરીની ગંૂથણી અને હલનચલન મુખ્ય છે. આ નૃત્ યમાં પુરુર્ષો ભાગ લે છે.
(૭) દિટપ્ પણી નૃત્ ય : આ નૃત્ય ધાબંુ ધરવા માટે ચૂનાને પીસતી વખતે થાય છે. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો રિટપ્પણી વડે ટીપવાની તિક્રયા સાથે તાલબ§ નૃત્ય કરે છે.
(૮) પઢારોનંુ નૃત્ ય : નળકાંઠાના પઢારો મંજીરાં લઇને ગોળાકારમાં નૃત્ય કરતા હોય છે. પગ પહોળા રાખીને હલેસાં મારતા હોય છે કે અડધા બેસીને, અડધા સુઇને નૃત્યની તિવતિવધ મુદ્રાઓ કરતા હોય છે. આ નૃત્ય સાથે એકતારો, તબલાં,
બગત્તિલયંુ અને મોટાં મંજીરા વગાડવામાં આવે છે. (૯) માંડવી અને જાગનૃત્ ય : ઉત્તર ગુજરાતમાં નવરાન્નિત્રમાં સોજા, મહેરવાડા, રૂપાલ વગેરે સ્થળોએ તથા અમદાવાદમાંઠાકરડા, પાટીદાર, રજપૂત વગેરે કોમની બહેનો માથે માંડવી કે જાગ મૂકીને આ નૃત્ય કરે છે. એક બહેન ગવરાવે છે અને
બીજી બહેનો માથે માંડવી મૂકી હાથમાં તાળી આપી નૃત્ય કરે છે. (૧૦) રૂમાલનૃત્ ય : મહેસાણા ત્તિજલ્લાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગોએ હાથમાં રૂમાલ રાખી નૃત્ય કરતા હોય છે.
ઘોડા કે અન્ય પશુનંુ મહોરંુ પહેરીને પણ આ નૃત્ય કરાય છે. (૧૧) હમચી કે હીંચનૃત્ ય : સીમંત, લગ્ન કે જનોઇના પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવે છે. રાંદલ માતા ફરતી બહેનો
રાંદલમાની સ્તુતિત કરતાં હમચી ખંૂદે છે કે હીંચ લે છે. (૧૨) રાસડા : રાસડામાં લોકસંગીત મુખ્ય હોય છે. આ ત્રણ તાલી રાસનો એક પ્રકાર છે. કોળી અને ભરવાડ કોમોમાં સ્ત્રી- પરુર્ષો સાથે રાસડા લે છે. રાસડામાં ઉપયોગમાં લેવાતાં વાદ્યોમાં મોરલી, પાવા, શરણાઇ, કરતાલ, ઝાંઝ, ઘૂઘરા, મંજીરા, ઢોલ, ઢોલક, ડફ અને ખંજરી મુખ્ય છે. (૧૩) કોળી નૃત્ ય : કોળી સૌરાષ્ટ્ર ની રંગીલી કોમ છે. તેઓ મધ્યમ કદના હોય છે. તેમના શરીર પાતળાં અને ચેતનવંતા
હોય છે. તરણેતરનો મેળો કોળીઓનો જ મેળો છે. કોળી સ્ત્રી ત્રણ તાલીના રાસમાં ચગે છે. મીઠી હલકે, મીઠા કંઠે અને મોકળા મને ગાતી તેમજ વાયુના તિહલોળાની જેમ ઝૂમતી કોળી સ્ત્રીને જેાવી એ એક લહાવો છે.
(૧૪) મેરનૃત્ ય : મેર જાતિતનંુ લડાયક ખમીર અને આકર્ષ$ ક બાહુબળ આ નૃત્યમાં આગવંુ સ્વરૂપ ધારણ કરે છે. ઢોલ અને શરણાઇ એમનાં શૂરાતનને ત્તિબરદાવતાં હોય છે. મેર લોકોમાં પગની ગતિત તાલબ§ હોવા છતાં તરલતા ઓછી હોય છે.
કયારેક તેઓ એક થી દોઢ મીટર જેટલાં ઊંચા ઊછળે છે અને વીરરસ તથા રૌદ્રરસની પ્રસન્ન ગંભીર છટા ઊભી કરે છે. (૧૫) સી)ીઓનંુ ધમાલનૃત્ ય : જાફરાબાદ પાસે જંબુસર ગામમાં સીદી લોકોની ત્રણસો વર્ષ$ જૂની વસાહત છે. તેઓ મૂળ
આતિMકાના અહીં આવીને વસેલા મુસલમાનો છે. હાથમાં મશીરાને ( નાત્તિળયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને) તાલબ§ ખખડાવે છે. મોરપીચ્છનો ઝુડો ફેરવતો જાય છે.
(૧૬) મેરાયો : આ બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનંુ લોકનૃત્ય છે. સરખડ અથવા ઝંૂઝાળી નામના ઘાસમાંથી ‘ ’ તોરણ જેવાં ઝૂમખાં ગંૂથીને મેરાયો બનાવવામાં આવે છે. મેરાયો ઘુમાવતી આ ટોળી મેળામાં સ્થળે પહોંચે છે. પછી ખુલ્
લી તલવારથી પટાબાજી ખેલતા બે મોરિટયારો દ્વંદ્વયુ§ માટે એકબીજાને પડકારે છે. આ દ્રશ્ય જેાનારને હ્રદય થંભી જતંુ હોય એમ લાગે છે. ત્યાં એકાએક બંને લડવૈયા સામસામે એકબીજાને ભેટી પડે છે. ‘ ’ આ વખતે હુડીલા (શૌય$ગાન) ગવાય
છે. (૧૭) ડાંગીનૃત્ ય : ‘ ’ ડાંગ ત્તિજલ્લાના આરિદવાસીઓનંુ ડાંગીનૃત્ય ચાળો તરીકે ઓળખાય છે. ‘ ’ માળીનો ચાળો , ‘ ઠાકયા$
’ ચાળો વગેરે. ડાંગીનૃત્યના ૨૭ જાતના તાલ છે. તેઓ ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નૃત્ય સ્ વરૂપે કરે છે. થાપી, ઢોલક, મંજીરા કે પાવરી નામનાં વાલિજંત્રોમાંથી સૂર વહેતાં થતાં જ સ્ત્રી- પુરુર્ષો નાચવા માંડે છે.
લોકસાતિહત્ ય અને ચારણી સાતિહત્ યભાર્ષા- બોલીનો ઉપયોગ કરતી દુતિનયાની બધી પ્રજાઓને પોતપોતાનંુ લોકસાતિહત્ય હોય છે. ગુજરાતી લોકસાતિહત્યની પરંપરા વૈતિવધ્યપૂણ$ અને સમૃ§ છે.
ગુજરાતી લોકકથાઓનાં મૂળ ભારતીય તેમજ તિવદેશી કથા સાતિહત્યમાં હોવાનંુ તિવદ્વાનોએ દશા$ વ્ યંુ છે. આ લોકસાતિહત્ય ધમ$ અને સમાજની છત્રછાયામાં સતત પાંગરતંુ અને પરિરવત$ ન પામતંુ,
તિવસ્તરતંુ અને તિવકાસ પામતંુ રહંુ્ય છે. કોત્તિશયાનાં, ટીપણી કરનારાંનાં, ઘાંચીનાં, ખેડૂતોનાં, દરિરયાખેડુઓનાં અને ગોવાળનાં- એમ અનેક શ્રમજીવીઓએ શ્રમ કરતાં કરતાં ગાયેલા ગીતો
આ સાતિહત્યમાં મળે છે. વળી વ્રત, ઉપવાસ, જાગરણ, જાગ- પૂજા વગરે સાથે સંકળાયેલંુ લોકસાતિહત્ય પણ મળે છે. રામ, કૃષ્ણ વગરેની ભતિકત સાથેનંુ સાતિહત્ય છે. ભજનોમાં
પ્રભાતિતયાં, સંધ્યા, આરતી, આરાધના, આગમ, સ્તવન, પ્યાલા, આંબો, બારમાસી, રામગરી, ધોળ, ચાબખા, કાફી, કટારી જેવાં અનેક પ્રકારો મળી આવે છે. કૃષ્ણભતિકત અને શતિકતભતિકત
સાથે ગરબી, ગરબા, રાસ, રાસડા, તાલીરાસ, લકુટારાસ, હીંચ, હમચી વગેરે ગેય પ્રકારો સીધા લોકનૃત્યો સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં નવરાત્રીના નવ રિદવસોએ ચોરે ચૌટે ગરબા- રાસની રમઝટ ચાલે છે. દયારામની ગરબીઓ અને
વલ્લભ મેવાડાના ગરબાઓ ગવાય છે. આમાં હોળી, રિદવાળી જેવાં ઉત્સવોમાં ગીતો, તેમજ મેળાનાં ગીતો મનુષ્યના જીવનતિવકાસ સાથે સંબંધ ધરાવતાં ગીતો પણ
છે. આવાં ગીતોમાં સીમંતના ગીતો, જન્મસમયનાં વધાઇનાં ગીતો, સલોકા, હાલરડાં, બાલરમતોનાં ગીતો, લગ્નનાં ગીતો, ફટાણાં, સ્ત્રી- પુરુર્ષ સંબંધનાં ન્નિમલન અને તિવરહનાં ગીતો, ખાયણાં, મૃત્યુના મરત્તિસયા, રાત્તિજયા, છાત્તિજયા જેવાં ગીતો,
બાળકો માટેનાં જેાડકણાં, ઉખાણાં, નાચન્તિણયાં અને કુદન્તિણયાંનાં ગીતો પણ છે. પ્રશક્તિસ્ત ગીતો, ત્તિબરદાવલીઓ, શૌય$ગીતો, ઋતુગીતો, કથાગીતો અને ભવાઇના ગીતોનંુ એક અનોખંુ કે્ષત્ર છે. આ ગીતો ઉપરાંત સોરઠા અને દુહાઓ, ચોપાઇ અને સવૈયા તેમજ ચારણી છંદો પદ્યાત્મક લોકસાતિહત્યની આશ્ર્ચય$જનક સમૃત્તિ§ અને
ત્તિસત્તિ§ દાખવે છે. ગુજરાતી લોકસાતિહત્યે લોકકથા, વ્રતકથા, પે્રમકથા વગેરેમાં પોતાનાં વૈત્તિશષ્ટય અને વૈભવ દાખવ્યાં છે. ગુજરાતના પ્રજાજીવનમાં જે જીવનમૂલ્યો કેન્દ્રમાં છે તેમને પ્રગટ કરવાનંુ, પોર્ષવા અને પ્રચારવાનંુ સાંસ્કૃતિતક કમ$ અને સંસ્
કાર ધમ$ આ લોકસાતિહત્યે સતત અદા કયુg છે. લોકસાતિહત્ય નેસડો, ગામડંુ, લોકાવરણ અને તેર તાંસળી વચ્ચે ફરતંુ રહ્યું. જયારે ચારણી સાતિહત્ય રાજ- રજવાડાંની
છાયામાં ભાટ, ચારણ, ઢાઢી, મીર વગેરે દ્વારા ફરતંુ રહ્યું. ચારણી સાતિહત્યમાં દુહા, છંદ, ઋતુગીતો, બારમાસી, ગીતકથાઓ વગેરે અનેક પ્રકારોમાં કૃતિતઓ અને ગં્રથોમાં સજ$નો થયાં છે, જે સૌરાષ્ટ્ર યુતિનવર્સિસંટીમાં સચવાયાં છે.
ગુજરાતમાં ચારણોની જેમ ભાટ, મીર, મોતીસર, રાવળ વગેરે કોમોએ દુહા, વાતા$ , ત્તિબરદાવલીઓ આપીને સંસ્કારસેવા કરી છે. ખેડૂતોએ ગાયેલા ચંદ્રવળા, રાવણહથ્થા સાથે નાથબાવાઓએ ગાયેલાં ગીતો, ભડલીવાકયોની ઉતિકતઓ,
ભવાઇના ચોબોલા, કબીરપંથી અને નાથસંપ્રદાયના રંગોવાળી ભજનવાણી- આ બધંુ લોકસાતિહત્યની સંપત્તિત્તરૂપ છે. ગુજરાતી લોકસાતિહત્યની કૃતિતઓના સંગ્રહ- સંપાદનનંુ કાય$ ઓગણીસની સદીમાં દલપતરામ, નમ$ દ, મગનલાલ વખતચંદ,
શ્રીમતી પૂતળીબાઇ, જેમ્સ ફૉબ્સ$ , મહીપતરામ નીલકંઠ, હરજીવન શુકલ વગેરેએ કયુg હતંુ. ઝવેરચંદ મેઘાણીએ લોકસાતિહત્યના સંપાદન- સંશોધનના અનેક ગં્રથો આપી લોકસાતિહત્યતિવદ્યાનો શાસ્ત્રીય ભૂન્નિમકાએ મતિહમા કયો$.
ન્નિગજુભાઇએ બાલભોગ્ય લોકકથાઓ, લોકગીતો પ્રતિત ધ્યાન દોયુ$ . ‘ ’ ગોકુળદાસ રાયચૂરાએ શારદા માત્તિસક દ્વારા લોકકથાઓ આપી. ચારણી સાતિહત્યમાં રતુદાન રોહરિડયા, કેશુભાઇ બારોટ, ત્તિશવદાન ગઢવી વગેરેનંુ પ્રદાન ધ્યાનપાત્ર છે.
ગુજરાતમાં આયાત - તિનકાસ ગુજરાત ૨૬ દેશોમાંથી ચીજવસ્તુઓની આયાત અને ૨૧ દેશોમાં ચીજવસ્તુઓની તિનકાસ કરે છે.કોલસા, કૉક, ખાતર, અનાજ, ખાતરની કાચી સામગ્રી, પેટ્ર ોત્તિલયમ પેદાશો, કાગળનો માવો, લોખંડનો ભંગાર વગેરેની આયાત થાય છે.જાપાન, મલેત્તિશયા, ઇરાની અખાતના દેશો, લિસંગાપોર, થાઇલૅન્ડ, ઇરાન, બહેરીન, બેસ્જિલ્જયમ, Mાન્સ, હોલેન્ડ, ઇટાલી, પોટુ$ ગલ, જમ$ની, પોલૅન્ડ, રુમાતિનયા, ડેનમાક$ , સોતિવયત રત્તિશયા, યુ.એસ.એ., પનામા, કૅનેડા, પૂવ$ આતિMકા અને મોરક્કોમાંથી ગુજરાત ચીજવસ્તુઓની આયાત કરે છે.ઘી, રૂ, તેલીત્તિબયાં, અનાજ, રસાયણો, ત્તિસમેન્ટ, ખોળ, બૅન્ટોનાઇટ, ચૉક, બૉકસાઇટ, ચૂનાના પથ્થરો વગેરેની તિનકાસ થાય છે.બાંગ્લાદેશ, ઇંડોનેત્તિશયા, કોરિરયા, હૉગંકૉગં, હંગેરી, મલેત્તિશયા, શ્રીલંકા, તાઇવાન, ચેકોસ્લોવાતિકયા, ઇત્તિજપ્ત, જાપાન, ઇરાની અખાતના દેશો, લિસંગાપોર, થાઇલૅન્ડ, ઇરાન, ઇરાક, બેસ્જિલ્જયમ, જમ$ની, રુમાતિનયા, સોતિવયત રત્તિશયા, કૅનેડા, ઑસ્ટ્ર ે ત્તિલયા વગેરે દેશોમાં ગુજરાત ચીજવસ્તુઓની તિનકાસ કરે છે.ગુજરાતી સાતિહત્ યના ગં્રર્થીભંડારો ૧. લા.દ. ભારતીય સંસ્કૃતિત તિવદ્યામંરિદર, અમદાવાદ૨. ભો. જે. તિવદ્યાભવન (ગુજરાત તિવદ્યાસભા), અમદાવાદ૩. ગુજરાત તિવદ્યાપીઠ, અમદાવાદ૪. પંરિડત રૂપતિવજયગન્તિણ જ્ઞાનભંડાર, દોશીવાડાની પોળ, અમદાવાદ૫. શ્રી સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર, પગન્નિથયાંની પોળ, અમદાવાદ૬. શ્રી તિવજયનેન્નિમસૂરી જ્ઞાનભંડાર, પાંજરાપોળ ઉપાશ્રય, અમદાવાદ૭. પ્રાચ્ય તિવદ્યામંરિદર, વડોદરા
૮. શ્રી મુતિકતકમલ મોહન જ્ઞાનભંડાર, કોઠીની પોળ, વડોદરા૯. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા૧૦. ગુજરાતી ભાર્ષાભવન, સૌરાષ્ટ્ર યુતિનવર્સિસંટી, રાજકોટ૧૧. ચુનીલાલ ગાંધી તિવદ્યાભવન, સુરત૧૨. જૈન આનંદ પુસ્તકાલય ગં્રથભંડાર, સુરત૧૩. ઇન્ડોલોત્તિજકલ રિરસચ$ ઇન્નિન્સ્ટટયુટ,શારદાપીઠ (દ્વારકા)૧૪. શ્રી હેમચંદ્રાચાય$ જૈન જ્ઞાનમંરિદર ગં્રથભંડાર, પંચાસરાની પાસે, પાટણ૧૫. તિવમલગચ્છ જૈન ગં્રથભંડાર, ભાભાનો પાડો, પાટણ૧૬. મુકતાબાઇ જૈન જ્ઞાનમંરિદર, શ્રીમાળી વંડો, ડભોઇગુજરાતની ગ્રામ તિવદ્યાપીઠો ૧. લોકભારતી, સણોસરા, ત્તિજ. ભાવનગર૨. નૂતન ગ્રામ તિવદ્યાપીઠ, ગઢડા, ત્તિજ. ભાવનગર૩. જે.પી. કુમારખા ગ્રામ તિવદ્યાપીઠ, ગઢડા, ત્તિજ. ભાવનગર૪. સાબરગ્રામ તિવદ્યાપીઠ, સનોસણ, ત્તિજ. બનાસકાંઠા૫. લોકતિનકેતન ગ્રામ તિવદ્યાપીઠ, રતનપુર , ત્તિજ. બનાસકાંઠા૬. બનાસગ્રામ તિવદ્યાપીઠ, અમીરગઢ, ત્તિજ. બનાસકાંઠા૭. નૂતન ભારતી ગ્રામ તિવદ્યાપીઠ, મડાણા ગઢ, ત્તિજ. બનાસકાંઠા૮. સઘન મતિહલા ગ્રામ તિવદ્યાપીઠ, ન્નિચત્રાસણી, ત્તિજ. બનાસકાંઠા૯. સરસ્વતી તિવદ્યાપીઠ, સમોડા, ગુણવાડા – ૩૮૪૧૩૦૧૦. મંગળ ભારતી, ગોલગામડી, ત્તિજ. વડોદરા૧૧. સમાજસેવા મહાતિવદ્યાલય, વેડાછી, ત્તિજ. સુરત૧૨. ઇ.ખો. ચાવડાગ્રામ તિવદ્યાપીઠ, કુહાનવાડી, ત્તિજ. ખેડા૧૩. શ્રી પીઠેશ્ર્વરી કૃન્નિર્ષગ્રામ તિવદ્યાપીઠ, પીઠાઇ, ત્તિજ. ખેડા૧૪ રંગભારતી તિવદ્યાપીઠ, વાસણા મારન્નિગયા, ત્તિજ. ખેડા૧૫. ગ્રામસેવા મંરિદર મતિહલા તિવદ્યાપીઠ, નારદીપુર, ત્તિજ. ગાંધીનગર૧૬. પીપલ્સ વેલ્ફેર સોસાયટી, કુન્નિમયાણી આશ્રમ, કુન્નિમયાણી – ૩૬૦૪૪૦૧૭. વનસેવા મહાતિવદ્યાલય, બીલપુડી, ત્તિજ. વલસાડ૧૮. બા. મો. શાહ ગ્રામ તિવદ્યાપીઠ, ઝીલીઆ, ત્તિજ. મહેસાણા૧૯. ભારત સરસ્વતી મંરિદર સંસદ, ગ્રામ તિવદ્યાપીઠ મહાતિવદ્યાલય, શારદાગ્રામ, ત્તિજ. જૂનાગઢ૨૦. આનંદ ગ્રામ ભારતી તિવદ્યાપીઠ, તિહલોલ – ૩૮૫૨૩૦૮૨૧. અમરભારતી મતિહલા ગ્રામ તિવદ્યાપીઠ, મોટી પાવઠી, ત્તિજ. અમદાવાદ
૨૨. ગ્રામસેવા મહાતિવદ્યાલય, અમરાપુર – ૩૮૨૭૨૧ લોકનાટક : ભવાઇ
ભવાઇ ગુજરાતના પારંપરિરક નાટયપ્રકારોમાંનો એક છે. ભવાઇની શરૂઆત ત્તિસ§પુરના ઔરિદચ્ય સહસ્ત્ર Kાહ્મણકુળમાં જન્મેલા કતિવ- કથાકાર અસાઇત ઠાકરે
કરી હતી. ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચત્તિલત નાટયપ્રકારોમાંથી પે્રરણા મેળવી અસાઇતે એક નવા નાટયપ્રકાર- ભવાઇનંુ સજ$ન કયુg હતંુ. ભવાઇનંુ વાન્નિચક
ગેય પદ્યમાં તેમજ ગદ્યમાં પણ હોય છે. અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્યાની લોકવાયકા છે. ‘ તેમાં રામદેવનો
’ વેશ જૂનામાં જૂનો હોય એમ લાગે છે. તેમણે સામાત્તિજક કુરિરવાજેા ઉપર પ્રહારો કરતા વેશો પણ આપ્યા છે. ‘ ’ કજેાડાનો વેશ નાનકડા વર અને યુવાન પત્નીના
જીવનનો ન્નિચતાર આપે છે. તેમાં રંગલો એ બેની વચ્ચેના સંવાદોને જેાડતો, હસાવતો અને કટાક્ષ કરતો હોય છે. મોટા ભાગના વેશોમાં બેથી ત્રણ પાત્રો એકસાથે ચાચર ( શેરી કે ખુલ્લી જગ્યા) માં આવે છે : નાયક, નાન્નિયકા અને મશ્
કરો. મશ્કરો જુદા જુદા વેશમાં જુદાં જુદાં નામે ઓળખાય છે. ‘ ’ કાનગોપી ના વેશમાં સુખાજી, ‘ ’ ઝંડા ઝૂલણ માં અડવો ‘અને જસમા- ’ ઓડણ માં રંગલો વગેરે.
ભવાઇના કેટલાક વેશોમાં મુક્તિસ્લમ શાસનની અસર દેખાય છે. ‘ ’ ઝંડા ઝૂલણ માં તરવરાટવાળી તેજી વાન્તિણયણનાં લગ્ન એક વૃ§ સાથે થાય છે, તે ઊંઝાના યુવાન મુક્તિસ્લમ સૂબાના પે્રમમાં પડે છે. આ ઉપરાંત� ‘ ’ન્નિમયાંબીબી ,
‘ ’મન્તિણયાર ,‘ ’ ‘ ’ જૂઠણ અને છેલબટાઉ જેવા વેશોમાં પણ મુક્તિસ્લમોની અસર છે. ‘ ’નાનાં તિહદંુ રજવાડાંના ઠાકોરો તિવશેના વેશોમાં રાજા દેઘણ , ‘ ’વીકો ત્તિસસોરિદયો , ‘ ’રાજદેવ , ‘ ’ મણીબા સતી વગેરે મુખ્ય છે.
‘ધાર્મિમંક વેશોમાં કાન- ’ગોપી , ‘ ’કાળકા , ‘ ’પતાઇ રાવળ , ‘ ’ ગણપતિત વગેરે મુખ્ય છે. કંસારો, સરાન્તિણયો, અડવો, વાળંદ વગેરે કોમોની ખાત્તિસયતો, ધંધો, બોલી, ‘ ’ રીતરિરવાજેા અને સામાત્તિજક દૂર્ષણો ઉઘાડા પાડતા વેશો કજેાડાનો વેશ ,
‘ ’ બાવાનો વેશ વગેરે છે. ‘ ’ ‘મોટા રાજવીને લગતા વેશોમાં સઘરા જેસંગ અને જસમા- ’ ઓડણ જાણીતા છે. ત્તિસનેમા, ટીવી, રેરિડયો જેવાં સાધનો ન હતાં તે યુગમાં તિવન્તિભન્ન વેશો દ્વારા લોકોને જ્ઞાન, ત્તિશક્ષણ અને મનોરંજન પૂરાં
પાડવામાં આવતાં. આ ભવૈયાઓને સામાત્તિજક દરજ્જેા ઊંચો હતો. તેઓ જયારે ગામમાં પ્રવેશતાં ત્યારે લોકો ઢોલ- નગારાં સાથે તેમનંુ સામૈયંુ કરતા. ગામની બધી કોમો તેમાં સંકળાયેલી રહેતી. આમ, ભવાઇ લોકજીવનના તાણા- વાણા સાથે
વણાઇ ગઇ હતી અને પોતાની અનોખી છાપ સાથે મુકતપણે તિવહરતી હતી. ‘ ’ શાસ્ત્રકારોએ ભવાઇને ભાવપ્રધાન નાટકો કહ્યાં છે.
સંતો અને સમાજસેવકો ગુજરાતની લોકસંસ્કૃતિતમાં સંતો અને સમાજસેવકોનો મોટો ફાળો છે. તેમના ત્યાગમય જીવનમાં ભગવદભતિકત સાથે સેવાનો ન્નિત્રવેણી સંગમ થયો હતો. આવા કેટલાક સંતો અને સમાજસેવકોનો પરીચય મેળવીએ.કચ્છના રણમાં ભૂલા પડેલા અનેક મુસાફરોનો જીવ બચાવનાર દાદા મેકરણ કચ્છના ખાંભડા ગામમાં થઇ ગયા.ભાણસાહેબના પુત્ર ખીમસાહેબ રાપરમાં થઇ ગયા. તેમની અને ન્નિત્રકમસાહેબની સમાધી રાપરમાં છે.સતી તોરલે લંૂટારા જેસલ સાથે લગ્ન કરી, તેના મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી તેનો હ્રદયપલટો કરેલો. જેસલ-તોરલની સમાન્નિધ અંજારમાં છે.બારમી સદીના ગોરખનાથ-કાનફટા પંથના સ્થાપકની સમાન્નિધ અને મઠ ધીણોધર ડંુગર ઉપર છે.કચ્છના હરિરદાસ સ્વામી, પ્રાણલાલ શાહ, કાંતિતલાલ અંતાણી, ગુલાબ શંકર ધોળતિકયા વગેરે સમાજસેવકો થયા.જૂનાગઢમાં ભ?ત કતિવ નરલિસંહ મહેતા અને પોરબંદર પાસે તિવસાવાડામાં તિવઝાત ભ?ત થઇ ગયા.મોજીદડના નથ્થુરામ શમા$ ને ત્તિબલખામાં આનંદ આશ્રમ સ્થાપી શુ§ સનાતન ધમ$ -કમ$ અનુસાર જીવન જીવવાની પે્રરણા આપી.તિવસાવદર તાલુકાના સતાધારમાં ચલાળાના સંત આપા દાનાના ત્તિશષ્ય આપા ગીગા થયા. આજે પણ સતાધાર પતિવત્ર સ્થાનક ગણાય છે.ઊના તાલુકાના આમોદરાના મહાત્મા મૂળદાસની સમાન્નિધ અમરેલીમાં છે.જૂનાગઢ ત્તિજલ્લામાં માંગરોળ પાસે લોજમાં અયોધ્યાથી ઘનશ્યામ મહારાજ આવેલા. તે સદજાનંદ સ્વામી તરીકે તિવખ્યાત થયા. તેમણે સ્વાન્નિમનારાયણ સંપ્રદાય સ્થાપ્યો.સરસઇ ગામે સંત રોહીદાસ અને ત્તિબલખામાં શેઠ સગાળશા થઇ ગયા.તિવધવા અને ત્યકતાનાં તારણહાર પુષ્પાબહેન મહેતા જૂનાગઢમાં અગ્રગણ્ય સમાજસેતિવકા હતાં.અમરેલી ત્તિજલ્લાના પીપાવાવના સંત પીપા, ફતેહપુરના ભોજા ભગત, ચલાળાના આપા દાના અને ધારીના યોગીજી મહારાજ પ્રખ્યાત છે.રાજકોટ ત્તિજલ્લાના વીરપુરના સંત જલારામ, ટંકારાના આય$સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી, રાજકોટના રણછોડદાસજી મહારાજ, ઘોઘાવદરના દાસી જીવણ, વવાન્તિણયાના શ્રીમદ્ રાજચંદ્ર અને અનેક નેત્રયજ્ઞોના આયોજક વીરનગરના ડૉ. ત્તિશવાનંદ અધ્વયુ$ ની સેવાઓ જાણીતી છે.સુરેન્દ્રનગર ત્તિજલ્લાના થાનમાં મેવા ભગત અને આપા જાદરા, ચૂડાના હરિરકૃષ્ણ મહારાજ અને કન્યા -કેળવણીનાં તિહમાયતીઅરુણાબહેન દેસાઇ જાણીતાં છે.
આણંદજી સોનીએ જામનગરમાં ‘અણદાબાવાનો આશ્રમ’ સ્થાપ્યો. આ આશ્રમમાંથી અન્નકે્ષત્ર, દવાખાનંુ, ગૌશાળા, શાળા, પાઠશાળા વગેરેનંુ સંચાલન થાય છે.ભાવનગર ત્તિજલ્લાના તલ ગાજરડાના મોરારીબાપુ ગુજરાતના પ્રત્તિસ§ સંત અને રામાયણના કથાકાર છે. બગદાણાના બજરંગદાસજી મહારાજ, પાત્તિળયાદના ઉનડ બાપુ, ગારિરયાધારના શંભુભાઇ ન્નિત્રવેદી પ્રખ્યાત છે.મહેસાણા ત્તિજલ્લાના તિવજાપુરના બુત્તિ§સાગરજી મહારાજે ઘંટાકણ$વીરની સ્થાપના કરી હતી.ગુજરાતી તિવશ્ર્વકોશ શે્રણીની સ્થાપનામાં રસ લેનાર તિવસનગરના સંતિનષ્ઠ લોકસેવર સાંકળચંદ પટેલ ઉત્તર ગુજરાતની અનેક સામાત્તિજક અને શૈક્ષન્તિણક પ્રવૃતિતઓના પે્રરક તરીકે જાણીતા છે.ઉનાવામાં મીરાદાતારનંુ મુક્તિસ્લમ તીથ$ ધામ સ્થાપનાર મીરાદાતાર પાટણ પાસેના પળી ગામના હતા.અમદાવાદમાં ન્તિભકુ્ષ અખંડાનંદજીએ ધાર્મિમંક સાતિહત્યની પરબ માંડી સસ્તુ સાતિહત્યવધ$ ક કાયા$ લય દ્વારા લોકો સુધી ધાર્મિમંક સાતિહત્ય પહોચાડયંુ હતંુ. તેમની સ્મૃતિતમાં અમદાવાદમાં અખંડઆનંદ આયુવP દ મહાતિવદ્યાલય અને હૉક્તિસ્પટલ ચાલે છે.ગુજરાતના અલગ રાજયની સ્થાપના માટે અથાગ પરિરશ્રમ કરનાર ઇન્દુલાલ યાન્તિજ્ઞકની ફકીરી જાણીતી છે. તેમનો આશ્રમ નેનપુરમાં છે.સરસવણીમાં રતિવશંકર મહારાજે ઠાકોરોને સન્માગP વાળવા તથા લોકતિહતના પ્રશ્ર્નો, ભૂદાન વગેરેના રસ લઇને સમગ્ર ગુજરાતની સેવા કરી છે. ગુજરાત રાજયનંુ ઉદઘાટન આ મૂકસેવકના શુભહસ્તે થયંુ હતંુ.ચુનીલાલ મહારાજ પૂ. મોટા તરીકે જાણીતા થયા. આ સંતના આશ્રમો અને મૌન મંરિદરો સુરત અને નરિડયાદમાં છે. બબલભાઇએ થામણામાં ગુજરાતની પ્રથમ બુતિનયાદી શાળા શરૂ કરી. મોતીભાઇ અમીન ચરોતર ઍજયુકેશન સોસાયટીના સ્થાપક અને પુસ્તકાલય પ્રવૃતિતના પ્રણેતા હતા.�ગુજરાતમાં ‘સદતિવચાર પરિરવાર’ તરફથી સમાજસેવાની અનેકતિવધ પ્રવૃતિતઓ ચાલે છે, જેના સૂત્રધાર હરિરભાઇ પંચાલ છે.વડોદરા ત્તિજલ્લાના કારવણમાં કૃપાલ્વાનંદજી તથા નારેશ્ર્વરમાં રંગ અવધૂત મહારાજ થઇ ગયા.નારાયણ ગુરુ, જુમ્માદાદા, માણેકરાવજી, છોટુભાઇ પુરાણી અને અંબુભાઇ પુરાણીએ ગુજરાતમાં વ્યાયામ-પ્રવૃતિતઓને વેગ આપ્યો.વલસાડ ત્તિજલ્લાના નંદીગ્રામમાં મકરંદ દવે અને કંુદતિનકા કાપરિડયાની આગેવાની હેઠળ અનેક કલ્યાણકારી કાયો$ થઇ રહ્યા છે.પંચમહાલમાં ડાહ્યાભાઇ નાયક, સુખલાલભાઇ, અમૃતલાલ ઠક્કર (ઠક્કર બાપા) , કમળાશંકર પંડયા વગરેએ ભીલો તથાહરિરજનોની સેવા કરી છે.
ગુજરાતીઓને મળેલાં રાષ્ ટ્ર ીય સાતિહત્ ય અકા)મી એવોડ� રિદલ્લી ક્તિસ્થત રાષ્ટ્ર ીય અકાદમી શે્રષ્ઠ ભારતીય સજ$કોનંુ દર વર્ષP અવોડ$ દ્વારા સન્માન કરે છે. ઇ.સ. ૧૯૫૫થી આ અવોડ$ અપાય છે. આજ સુધીમાં ગુજરાતી સાતિહત્યની નીચે મુજબની કૃતિતઓ અને કતા$ આ અવોડ$ ને પાત્ર ઠયા$ છે. ( વર્ષ$ ૧૯૫૭,
૧૯૫૯, ૧૯૬૬ અને ૧૯૭૨ માં ગુજરાતી કૃતિતને સાતિહત્ય અકાદમીના અવોડ$ અપાયા નથી.)વર્ષ� કૃતિત સાતિહત્ ય કતા�૧૯૫૫ મહાદેવભાઇનીડાયરી ડાયરીસાતિહત્ય મહાદેવભાઇદેસાઇ૧૯૫૬ બૃહદ્પીંગળ હિપંગળશાસ્ત્ર રામનારાયણતિવ. પાઠક૧૯૫૮ દશ$ નઅનેચિચંતન તત્વજ્ઞાન પંરિડતસુખલાલજી(પ્રજ્ઞાચક્ષુ)૧૯૬૦ શર્તિવંલક નાટક રત્તિસકલાલછો. પરીખ૧૯૬૧ કચ્છનંુસંસ્કૃતિતદશ$ ન સંસ્કૃતિત રામલિસંહજીરાઠોડ૧૯૬૨ ઉપાયન તિવવેચન પ્રો. તિવષ્ણુપ્રસાદન્નિત્રવેદી૧૯૬૩ શાંતકોલાહલ કાવ્યસંગ્રહ રાજેન્દ્રશાહ૧૯૬૪ નૈવેદ્ય તિનબંધ ડોલરરાયમાંકડ
૧૯૬૫ જીવનવ્યવસ્થા તિનબંધ કાકાસાહેબકાલેલકર૧૯૬૭ ગુજરાતીભાર્ષાનંુધ્વતિનસ્વરૂપ
અનેધ્વતિનપરિરવત$ નભાર્ષાશાસ્ત્ર ડો. પ્રબોધપંરિડત
૧૯૬૮ અવલોકન તિવવેચન સુન્દરમ્૧૯૬૯ કુળકથાઓ રેખાન્નિચત્રો સ્વામીઆનંદ(અસ્વીકાર)૧૯૭૦ અન્તિભનવનોરસતિવચાર તિવવેચન નગીનદાસપારેખ૧૯૭૧ નાટયગઠરિરયાં પ્રવાસકથા ચંદ્રવદનમહેતા૧૯૭૩ કતિવનીશ્ર§ા તિવવેચન ઉમાશંકરજેાર્ષી૧૯૭૪ તારતમ્ય તિવવેચન અનંતરાયરાવળ૧૯૭૫ સોકે્રરિટસ નવલકથા મનુભાઇપંચોળી‘દશ$ ક’૧૯૭૬ અશ્ર્વત્થ કાવ્યસંગ્રહ નટવરલાલકે.પંડયા‘ઉશનસ્’૧૯૭૭ ઉપવાસકથાત્રયી નવલકથા રઘુવીરચૌધરી૧૯૭૮ હયાતી કાવ્યસંગ્રહ હરીન્દ્રદવે૧૯૭૯ વમળનાંવન કાવ્યસંગ્રહ જગદીશજેાર્ષી(મરણોતર)૧૯૮૦ અનુનય કાવ્યસંગ્રહ જયંતપાઠક૧૯૮૧ રચનાઅનેસંરચના તિવવેચન ડો. હરિરવલ્લભભાયાણી૧૯૮૨ લીલેરોઢાળ કાવ્યસંગ્રહ તિપ્રયકાન્તમન્તિણયાર(મરણોતર)૧૯૮૩ ન્નિચન્તયાન્નિમમનસા તિવવેચન ડો. સુરેશજેાર્ષી(અસ્વીકાર)૧૯૮૪ તિવવેચનનીપ્રતિક્રયા તિવવેચન ડો. રમણલાલજેાર્ષી૧૯૮૫ સાતપગલાંઆકાશમાં નવલકથા કંુદતિનકાકાપરિડયા૧૯૮૬ ધૂળમાંથીપગલીઓ સંસ્મરણો ચંદ્રકાન્તશેઠ૧૯૮૭ જટાયુ કાવ્યસંગ્રહ ત્તિસતાંશુયશશ્ર્વંદ્ર૧૯૮૮ અસૂય$લોક નવલકથા ભગવતીકુમારશમા$૧૯૮૯ આંગત્તિળયાત નવલકથા જેાસેફમેકવાન૧૯૯૦ સ્ટેચ્યુ તિનબંધસંગ્રહ અતિનલજેાર્ષી૧૯૯૧ ટોળાં,અવાજ, ઘોંઘાટ કાવ્યસંગ્રહ લાભશંકરઠાકર૧૯૯૨ દેવોનીઘાટી પ્રવાસવણ$ન ભોળાશંકરપટેલ૧૯૯૩ અન્નિwકંુડમાંઊગેલંુગુલાબ જીવનચરિરત્ર નારાયણદેસાઇ૧૯૯૪ તિવતાનસુદબીજ કાવ્યસંગ્રહ રમેશપારેખ૧૯૯૫ અણસાર નવલકથા વર્ષા$ અડાલજા૧૯૯૬ અંધારીગલીમાંસફેદટપકાં વાતા$ સંગ્રહ તિહમાંશીશેલત૧૯૯૭ કૂવો નવલકથા અશોકપુરીગોસ્વામી૧૯૯૮ વણકાદેખમ તિવવેચન જયંતકોઠારી૧૯૯૯ ગુજરાતીસાતિહત્ય-પૂવા$ ધ તિવવેચન તિનરંજનભગત
ઉત્તરાધ$૨૦૦૦ ધંુધભરીખીણ નવલકથા વીનેશઅંતાણી૨૦૦૧ આગંતુક નવલકથા ધીરુબહેનપટેલ૨૦૦૨ તત્વમસી નવલકથા ધુ્રવપ્રબોધરાયભટ્ટ૨૦૦૩ અખેપાતર નવલકથા લિબંદુભટ્ટ૨૦૦૪ ધમેમરીઝઓફધવેલફેરસ્
ટેટનવલકથા ઉપમન્યુચેટજી$
૨૦૦૫ અખંડઝાલરવાગે કાવ્યસંગ્રહ સુરેશદલાલ૨૦૦૬ આટાનોસૂરજ તિનબંધસંગ્રહ રતિતલાલ‘અતિનલ’�
ગુજરાતમાં સંસ્ કૃતિતના કે્ષત્રે શ્રેષ્ ઠ પ્ર)ાન - રણશિજતરામ સુવણ� ચંદ્રક ‘ ’ ગુજરાત સાતિહત્ય પરિરર્ષદ ના આદ્યસ્થાપક શ્રી રણત્તિજતરામ વાવાભાઇ મહેતાની સ્મૃતિતમાં ભાર્ષા-સાતિહત્ય, ઇતિતહાસ, કલા
અને સંસ્કૃતિતના કે્ષત્રે શે્રષ્ઠ પ્રદાન કરનારને ઇ.સ. ‘ ’ ૧૯૨૮થી રણત્તિજતરામ સુવણ$ ચંદ્રક આપવામાં આવે છે.અ.નં. સજ$ક વર્ષ$ અ.નં. સજ$ક વર્ષ$૧. શ્રીઝવેરચંદમેઘાણી ૧૯૨૮ ૪૧. ડો.મંજુલાલમજમુદાર ૧૯૬૮૨. શ્રીન્નિગજુભાઇબધેકા ૧૯૨૯ ૪૨. શ્રીતિનરંજનભગત ૧૯૬૯૩. શ્રીરતિવશંકરરાવળ ૧૯૩૦ ૪૩. શ્રીત્તિશવકુમારજેાર્ષી ૧૯૭૦૪. શ્રીતિવજયરાયવૈદ્ય ૧૯૩૧ ૪૪. ડો. સુરેશજેાર્ષી ૧૯૭૧૫. શ્રીરમણલાલદેસાઇ ૧૯૩૨ ૪૫. શ્રી નટવરલાલ પંડયા
‘ઉશનસ્’૧૯૭૨
૬. શ્રીરત્નમન્તિણરાવજેાટે ૧૯૩૩ ૪૬. શ્રીપ્રબોધપંરિડત ૧૯૭૩૭. શ્રીસુન્દરમ્ ૧૯૩૪ ૪૭. શ્રીહીરાબહેનપાઠક ૧૯૭૪૮. શ્રીતિવશ્ર્વનાથભટ્ટ ૧૯૩૫ ૪૮. શ્રીરઘુવીરચૌધરી ૧૯૭૫૯. શ્રીચંદ્રવદનમહેતા ૧૯૩૬ ૪૯. શ્રીજયંતપાઠક ૧૯૭૬૧૦. શ્રીચુનીલાલવ. શાહ ૧૯૩૭ ૫૦. શ્રીજશવંતઠાકર ૧૯૭૭૧૧. શ્રીકનુદેસાઇ ૧૯૩૮ ૫૧. શ્રીફાધરવાલેસ ૧૯૭૮૧૨. શ્રીઉમાશંકરજેાર્ષી ૧૯૩૯ ૫૨. શ્રીમકરંદદવે ૧૯૭૯૧૩. શ્રીધનસુખલાલમહેતા ૧૯૪૦ ૫૩. શ્રીલાભશંકરઠાકર(અસ્
વીકાર)૧૯૮૦
૧૪. શ્રીજયોતિતન્દ્રદવે ૧૯૪૧ ૫૪. કુ. ધીરુબહેનપટેલ ૧૯૮૧૧૫. શ્રીરત્તિસકલાલપરીખ ૧૯૪૨ ૫૫. શ્રીહરિરન્દ્રદવે ૧૯૮૨૧૬. શ્રીપંરિડતઓમકારનાથજી ૧૯૪૩ ૫૬. શ્રીસુરેશદલાલ ૧૯૮૩૧૭. પ્રો. તિવષ્ણુપ્રસાદન્નિત્રવેદી ૧૯૪૪ ૫૭. શ્રીભગવતીકુમારશમા$ ૧૯૮૪૧૮. શ્રીગુણવંતરાયઆચાય$ ૧૯૪૫ ૫૮. શ્રીચંદ્રકાન્તશેઠ ૧૯૮૫૧૯. શ્રીડોલરરાયમાંકડ ૧૯૪૬ ૫૯. શ્રીરમેશપારેખ ૧૯૮૬
૨૦. શ્રીહરિરનારાયણઆચાય$ ૧૯૪૭ ૬૦. શ્રીત્તિસતાંશુયશશ્ર્વંદ્ર ૧૯૮૭૨૧. શ્રીબચુભાઇરાવત ૧૯૪૮ ૬૧. શ્રીબકુલન્નિત્રપાઠી ૧૯૮૮૨૨. શ્રીસોમાભાઇશાહ ૧૯૪૯ ૬૨. શ્રીતિવનોદભટ્ટ ૧૯૮૯૨૩. શ્રીપન્નાલાલપટેલ ૧૯૫૦ ૬૩. શ્રીનગીનદાસપારેખ ૧૯૯૦૨૪. શ્રીજયશંકર‘સંુદરી’ ૧૯૫૧ ૬૪. શ્રીરમણલાલનાગરજી
મહેતા૧૯૯૧
૨પ. શ્રીકેશવરામશાસ્ત્રી ૧૯૫૨ ૬૫. શ્રીયશવંતશુકલ ૧૯૯૨૨૬.� ડો. ભોગીલાલસાંડેસરા ૧૯૫૩ ૬૬. શ્રીઅમૃતઘાયલ ૧૯૯૩૨૭. શ્રીચંદુલાલપટેલ ૧૯૫૪ ૬૭. ડો. ધીરુભાઇઠાકર ૧૯૯૪૨૮. શ્રીઅનંતરાયરાવળ ૧૯૫૫ ૬૮. શ્રીભોળાભાઇપટેલ ૧૯૯૫૨૯. શ્રીરાજેન્દ્રશાહ ૧૯૫૬ ૬૯. શ્રીરમણલાલસોની ૧૯૯૬૩૦. શ્રીચુનીલાલમરિડયા ૧૯૫૭ ૭૦. શ્રીગુણવંતશાહ ૧૯૯૭૩૧. ડો. કૃષ્ણલાલશ્રીધરાણી ૧૯૫૮ ૭૧. શ્રીગુલાબદાસKોકર ૧૯૯૮૩૨. શ્રીજયંતીદલાલ ૧૯૫૯ ૭૨. શ્રીમધુરાય ૧૯૯૯૩૩. ડો. હરિરપ્રસાદશાસ્ત્રી ૧૯૬૦ ૭૩. શ્રીચી. ના. પટેલ ૨૦૦૦૩૪. શ્રીઇશ્ર્વરપેટલીકર ૧૯૬૧ ૭૪. શ્રીનારાયણભાઇદેસાઇ ૨૦૦૧૩૫. શ્રીરામલિસંહજીરાઠોડ ૧૯૬૨ ૭૫. શ્રીચંદ્રકાન્તટોપીવાલા ૨૦૦૨૩૬. ડો. હરિરવલ્લભભાયાણી ૧૯૬૩ ૭૬. ડો. મધુસુદનપારેખ ૨૦૦૩૩૭. શ્રીમનુભાઇપંચોળી ૧૯૬૪ ૭૭. શ્રીરાધેશ્યામશમા$ ૨૦૦૪૩૮. શ્રીબાપાલાલવૈદ્ય ૧૯૬૫ ૭૮. શ્રીવર્ષા$ અડાલજા ૨૦૦૫૩૯. ડો. હસમુખસાંકત્તિળયા ૧૯૬૬ � � �
૪૦. શ્રી ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરક્તિશ્મ’
૧૯૬૭
ગુજરાતની તિવશિશષ્ ટ પ્રતિતભાઓ----- ગુજરાતના તિવતિવધ કે્ષતે્ર જેમનંુ મહત્વનંુ યોગદાન, જેઓનો અમુલ્ય ફાળો છે તેઓની યાદી નીચે મુજબ છે.
નામ ક્ષેત્ર તિવશેર્ષ નોંધઅખો કાવ્ય ગુજરાતનોજ્ઞાની કતિવઅઝીઝઅહમદી કાયદોઅનેન્યાય સવો$ચ્ચઅદાલતનાપૂવ$ મુખ્ય ન્યાયમૂર્તિતંઅનસૂયાબહેન સારાભાઇ શ્રમઅનેસંગઠન મજૂરસંગઠનનાંઅગ્રણીઅમૃતકેશવનાયક નાટયકલા તિવખ્યાતઅન્તિભનેતાઅમૃતલાલન્નિત્રવેદી સ્થાપત્ય જાણીતાસ્થપતિત
સોમપુરા)અમૃતલાલશેઠ પત્રકારત્વ રાષ્ટ્ર વાદી પત્રકારઅમૃતલાલહરગોવનદાસ વેપાર ગુજરાતનાતિવખ્યાત મહાજનઅરહિવંદમફતલાલ ઉદ્યોગ સેવાભાવી ઉદ્યોગપતિત
અરહિવંદન્નિત્રવેદી ચલન્નિચત્ર અન્તિભનેતાઅસાઇત લોકનાટય ભવાઇના સ્થાપકઅંબાલાલસારાભાઇ ઉદ્યોગ બાહોશ ઉદ્યોગપતિતઅંબુભાઇપુરાણી આધ્યાત્મ શ્રીઅરહિવંદનાઆધ્યાત્મકમાગ$ ના અગ્રણીઆઇ. જી. પટેલ અથ$ કારણ અગ્રણીઅથ$શાસ્ત્રીઅનેલંડનસ્કૂલ ઓફ
ઇકોનોન્નિમકસનાપૂવ$ તિનયામકઆરિદત્યરામ?વ્યાસ શાસ્ત્રીય સંગીત તિવખ્યાતમૃદંગવાદકઅને ગાયકઆનંદશંકરધુ્રવ સાતિહત્ય
અને ત્તિશક્ષણસમન્વયદશી$સાતિહત્યકારઅનેબનારસ હિહંદુયુતિનવર્સિસંટીનાપૂવ$ ઉપકુલપતિત
ઇચ્છારામદેસાઇ પત્રકારત્વ ‘ગુજરાતી’ સાપ્તાતિહકના સ્થાપકઇન્દુલાલ યાન્તિજ્ઞક રાજકારણ લોકનેતાઇરફાનપઠાણ રમતગમત ભારતીયતિક્રકેટટીમનાફાસ્ટ બોલરઉપેન્દ્રદેસાઇ તિવજ્ઞાન અવકાશતિવજ્ઞાનીઉપેન્દ્રડી.દેસાઇ તિવજ્ઞાન અમેરીકામાં‘નાસા’ ના તિવજ્ઞાનીઉમાશંકરજેાર્ષી સાતિહત્યઅને સંસ્
કૃતિતકતિવ, જ્ઞાનપીઠ પુરસ્કારતિવજેતા
એમ. એમ. પટેલ શાસન દ્રતિષ્ટમંત વહીવટદારડો. એચ. એલ. ન્નિત્રવેદી તબીબીતિવજ્ઞાન તિકડનીનારોગોનાઆંતરરાષ્ટ્ર ીય ખ્યાતિતપ્રાપ્તએમ. એલ. દાંતવાલા અથ$ કારણ ગાંધીવાદી અથ$શાસ્ત્રીએમ. સી. ચાગલા કાયદો અગ્રણી ન્યાયતિવદકનુદેસાઇ ન્નિચત્રકલા તિવખ્યાત ન્નિચત્રકારકનૈયાલાલમુનશી સાતિહત્ય
અનેરાજકારણભારતીયતિવદ્યાભવનના સ્થાપક
‘કલાપી’ સાતિહત્ય રાજવીકતિવકસ્તૂરબાગાંધી સમાજસેવા ગાંધીજીના સહધમ$ચારિરણીકંચનલાલ મામાવાળા સંગીત સંગીતના તિવવેચક‘કાન્ત’ (મન્તિણશંકરભટ્ટ) સાતિહત્ય કતિવકાલ$ ખંડાલાવાલા કલા,કાયદોઅનેન્
યાયકલામીમાંસક, ન્યાયતિવદ
તિકશોરલાલ મશરૂવાળા તત્વજ્ઞાન ગાંધીદશ$ નના ભાષ્યકારકેખુશબોકાબરાજી નાટયકલા ગુજરાતીનાટકમંડળીના સ્થાપકકે.ટી. શાહ અથ$ કારણ આર્મિથંકઆયોજનના તિનષ્ણાતકેતનમહેતા ચલન્નિચત્ર ગોલ્ડનપીકોકઅવોડ$ તિવજેતાકે.લાલ જાદુકલા તિવશ્ર્વતિવખ્યાત જાદુગર
ખંડુભાઇદેસાઇ શ્રમઅનેસંગઠન ગાંધીવાદી મજૂરનેતાખુશાલભાઇશાહ અથ$ કારણ સ્વતંત્રભારતનાઆર્મિથંકઆયોજનના
પ્રથમઘડવૈયા
ગણેશવાસુદેવ માવળંકર રાજકારણ ભારતનીલોકસભાનાપ્રથમ અધ્યક્ષ
ન્નિગજુભાઇબધેકા ત્તિશક્ષણ નૂતનબાળત્તિશક્ષણના આર્ષ$ દ્રષ્ટાગોકુળદાસતેજપાલ વેપાર દાનવીર વેપારીગોવધ$ નપંચાલ કલા ગુજરાતમાંસંસ્કૃતનાટયપ્રયોગના પ્રવત$ કગોવધ$ નરામ ન્નિત્રપાઠી સાતિહત્ય મનીર્ષી સાતિહત્યસજ$કગોહિવંદપ્રસાદ વૈદ્ય આયુવP દ ગુજરાતઆયુવP દયુતિનવર્સિસંટીના
પૂવ$ ઉપકુલપતિતગૌરીશંકરઓઝા શાસન મુત્સદ્દી તત્વજ્ઞ‘ચકોર’ (બંસીલાલવમા$ ) ન્નિચત્રકલા તિવખ્યાત વ્યંગ્યન્નિચત્રકારચંદુલાલશાહ ચલન્નિચત્ર અગ્રણીચલન્નિચત્ર તિનમા$ તાચીનુભાઇચીમનભાઇ ઉદ્યોગ અમદાવાદનાપ્રથમ મેયરન્નિચન્મયઘારેખાન રાજકારણ સંયુકતરાષ્ટ્ર સંઘમાંભારતીય મુત્સદ્દીચીમનલાલસેતલવાડ કાયદો અગ્રણી ધારાશાસ્ત્રીચીનુભાઇમાધવલાલ બૅરોનેટ ન્નિમલઉદ્યોગ અગ્રણી ઉદ્યોગપતિતચુનીલાલમરિડયા સાતિહત્ય સાતિહત્ય સજ$કછગનભાઇપીતાંબર પટેલ ત્તિશક્ષણ ત્તિશક્ષણના ભેખધારીછગનલાલજાદવ ન્નિચત્રકલા તિવખ્યાત ન્નિચત્રકારછોટુભાઇપુરાણી વ્યાયામ વ્યાયામપ્રવૃતિતના પ્રચારકજગદીશભગવતી અથ$ કારણ અથ$શાસ્ત્રનાતિવખ્યાત પ્રોફેસરજગનમહેતા છબીકલા કુશળછબીકારજમશેદજીજીજીભાઇ વેપાર દાનવીરવેપારીજમશેદજીનસરવાનજીતાતા ઉદ્યોગ ઉદ્યોગપતિતજયકૃષ્ણઇંદ્રજી તિવજ્ઞાન વનસ્પતિતશાસ્ત્રીજયશંકર ‘સંુદરી’ નાટયકલા તિવખ્યાતઅન્તિભનેતાજયંતિતદલાલ સાતિહત્ય સામાત્તિજકકાય$ કરઅને સાતિહત્યકારજશવંતરાયઅંજારિરયા અથ$ કારણ રિરઝવ$ બૅન્કનાપૂવ$ ગવન$ રજશવંતઠાકર નાટયકલા તિવખ્યાતઅન્તિભનેતાઅને રિદગ્દશ$ કજુગતરામદવે ત્તિશક્ષણ આરિદવાસીસમાજસેવા, આજીવનત્તિશક્ષકડો. જેલિસંગપી. મોદી તબીબીતિવજ્ઞાન સમાજસેવીડોકટરજેહાનદારૂવાલા પત્રકારત્વ ‘મંુબઇસમાચાર’ નાપૂવ$ તંત્રી
ઝવેરચંદમેઘાણી લોકસાતિહત્ય રાષ્ટ્ર ીયશાયર, લોકસાતિહત્યનાસંગ્રાહકઝંડુભટ્ટજી આયુવP દ આયુવP દનાસમથ$ પ્રચારકઝુબીનમહેતા સંગીત પાશ્ર્વાત્યસંગીતના વંૃદવાદન-તિનષ્ણાતઠક્કરબાપા(અમૃતલાલતિવ. ઠાકર) હરિરજનસેવા આરિદવાસીઓનાઉદ્ધારકડી. રિટ. લાકડાવાલા અથ$ કારણ અગ્રણીઅથ$શાસ્ત્રીતથાઆયોજનપંચના પૂવ$
ઉપાધ્યક્ષડોંગરેજીમહારાજ ધમ$ સંત, કથાકારન્નિત્રભૂવનદાસગજ્જર તિવજ્ઞાન અગ્રણીરસાયણશાસ્ત્રીદમયંતિતબરડાઇ સંગીત લોકગીતોનીગાન્નિયકાદયાનંદસરસ્વતી ધમ$ અનેસમાજ આય$સમાજનાસ્થાપક, વેદનાપ્રચારકદયારામ કાવ્ય ભકતકતિવ, ગરબીનાગાયકદરબારગોપાળદાસદેસાઇ સમાજસેવા વસોનાગાંધીભકતદરબાર‘દશ$ ક’ (મનુભાઇપંચોળી) સાતિહત્યઅને
ત્તિશક્ષણસરસ્વતીઅવોડ$ તિવજેતા
દશ$ નાઝવેરી નૃત્ય મન્તિણપુરીનૃત્યતિનષ્ણાતદલપતરામડાહ્યાભાઇત્રવાડી સાતિહત્ય ગુજરાતનાલોકપ્રીય સમાજસુધારક,કતિવદાદાભાઇનવરોજી દેશસેવા ત્તિKરિટશપાલ$ મેન્ટનાપ્રથમહિહંદી સભ્યદીનાપાઠક નાટયકલા અને
ચલન્નિચત્રઅગ્રણીચરિરત્રઅન્તિભનેત્રી
ધાર્મિમંકલાલપંડયા ધમ$ આધુતિનકમાણભટ્ટધીરુભાઇઅંબાણી ઉદ્યોગ ઉદ્યોગપતિત‘ધૂમકેતુ’(ગૌરીશંકરજેાર્ષી) સાતિહત્ય નવત્તિલકાસજ$કનયનાઝવેરી નૃત્ય મન્તિણપુરીનૃત્યતિનષ્ણાતનરલિસંહમહેતા કાવ્ય ગુજરાતીભાર્ષાનાઆરિદકતિવનરલિસંહરાવરિદવેરિટયા સાતિહત્ય સાક્ષર,કતિવનરહરિરદ્રારકાદાસપરીખ દેશસેવા ગાંધીવાદીતિવચારકઅનેલેખકનમ$ દ? સાતિહત્ય અવા$ ચીનસાતિહત્યના આદ્યપ્રવત$ કનંદકુવરબા શાસન સાતિહત્યરત્તિસકમહારાણીનંરિદનીપંડયા પવ$ તારોહણ કૈલાસપવ$ તઅનેમાત્રીત્તિશખરનાં આરોહકનાથુભાઇપહાડે રમતગમત કુશળતરણવીરનાનજીકાળીદાસમહેતા ઉદ્યોગ સાહત્તિસકઉદ્યોગપતિતનાનુભાઇઅમીન ઉદ્યોગ ઉદ્યોગપતિતનારાયણમોરેશ્ર્વરખરે સંગીત ગાંધીવાદીસંગીતશાસ્ત્રીતિનરૂપારોય ચલન્નિચત્ર અગ્રણીચરિરત્રઅન્તિભનેત્રી
ન્હાનાલાલ સાતિહત્ય ગુજરાતનાકતિવવરપન્નાલાલપટેલ સાતિહત્ય જ્ઞાનપીઠઅવોડ$ તિવજેતાપાર્મિથંવપટેલ રમતગમત તિક્રકેટરપીરાજીસાગરા ન્નિચત્રકલા તિવખ્યાતન્નિચત્રકારપુષ્પાબહેનમહેતા સમાજસેવા આજીવનસમાજસેતિવકાપૂજયશ્રીમોટા આધ્યાત્મ આધ્યાત્મપુરુર્ષપ્રતીકપારેખ રમતગમત ચૅસમાંરિફડેરેટિટંગમેળવનારતિવશ્ર્વનો સૌથી
નાનીવયનો(સાડાસાતવર્ષ$ નો) ખેલાડીપ્રબોધપંરિડત ભાર્ષાશાસ્ત્ર અગ્રણીભાર્ષાશાસ્ત્રીપ્રમુખસ્વામીમહારાજ ધમ$ બોચાસણવાસીઅક્ષરપુરુર્ષોતમસંસ્
થાના પ્રમુખપ્રવીણજેાર્ષી નાટયકલા અન્તિભનેતાઅનેરિદગ્દશ$ કપ્રહલાદભાઇવૈદ્ય ત્તિશક્ષણ ગન્તિણતશાસ્ત્રીપ્રીતીસેનગુપ્તા પ્રવાસ તિવશ્ર્વપ્રવાસીપે્રમચંદરાયચંદ વેપાર દાનવીરમહાજનપે્રમાનંદ સાતિહત્ય ગુજરાતીભાર્ષાનોમહાકતિવફરદૂનજીમઝ$ બાન પત્રકારત્વ ‘મંુબઇસમાચાર’ નાસ્થાપકફીરોઝદાવર ત્તિશક્ષણ અંગે્રજીસાતિહત્યનાસંતિનષ્ઠ?અધ્યાપકફૈયાઝખાં(ઉસ્તાદ) શાસ્ત્રીયસંગીત તિવખ્યાતગાયકબબલભાઇમહેતા સમાજસેવા આજીવનગ્રામસેવકબળવંતરાયઠાકોર સાતિહત્ય તિવદ્વાનકતિવઅનેગદ્યકારબાપુલાલનાયક નાટયકલા તિવખ્યાતઅન્તિભનેતાભતિકતબાદેસાઇ સમાજસેવા રાષ્ટ્ર વાદીસમાજસેતિવકાભગવાનલાલઇંદ્રજી પુરાતત્વઅને
સંશોધનપુરાતત્વતિવદ
ભાઇલાલભાઇપટેલ ઇજનેરી વલ્લભતિવદ્યાનગરના�તિવશ્ર્વકમા$ન્તિભકુ્ષઅખંડાનંદ સાતિહત્ય ‘સસ્તંુસાતિહત્ય’ (અમદાવાદ)નાસ્થાપકભૂલાભાઇદેસાઇ કાયદો દેશભકતધારાશાસ્ત્રીમગનભાઇદેસાઇ ત્તિશક્ષણ અગ્રણીકેળવણીકારઅને
ગુજરાત�યુતિનવર્સિસંટીનાપૂવ$ ઉપકુલપતિત મન્તિણલાલદેસાઇ સમાજસેવા મેગ્સેસઅવોડ$ તિવજેતામન્તિણલાલનભુભાઇતિદ્વવેદી સાતિહત્ય તત્વદશી$તિનબંધકારમધુસૂદનઢાંકી સ્થાપત્ય મંરિદરસ્થાપત્યનાતજજ્ઞમહાત્માગાંધી માનવજીવન રાષ્ટ્ર તિપતા, ભારતનાસ્વાતંત્ર્ય
સંગ્રામના�પ્રણેતામહાદેવભાઇદેસાઇ ત્યાગઅનેસેવા મહાત્માગાંધીના�રહસ્યમંત્રીમંગળદાસન્નિગરધરદાસ ઉદ્યોગ ઉદ્યોગપતિતમાણેકલાલસી. ઠાકર તિવજ્ઞાન રામનઇન્નિન્સ્ટટયુટ, બેગલોરનાતિનયામકમાણેકશા(જનરલ) સંરક્ષણ ભારતીયસેનાનાપૂવ$ સરસેનાપતિતઅને�બાંગ્
લાદેશનાયુ§નાતિવજેતામીરાં કાવ્ય સંતકવન્નિયત્રીમુતિનત્તિજનતિવજયજી સંશોધન સાતિહત્યઅનેપુરાતત્વના�સંશોધકમુતિનસંતબાલજી સમાજ ગાંધીવાદીજૈનમુતિનમૃદુલાસારાભાઇ સમાજસેવા જયોતિતસંઘનાંસ્થાપક, નીડરસમાજવાદીમેઘજીપેથરાજશાહ ઉદ્યોગ દાનવીરઉદ્યોગપતિતમેઘનાદદેસાઇ અથ$ કારણ ઇંગ્લેન્ડનીઉમરાવસભાનાપૂવ$�સદસ્યમેડમન્તિભખાઇજીકામા દેશસેવા ક્રાંતિતકારીદેશસેતિવકામોતીલાલસેતલવાડ કાયદોઅનેન્યાય સ્વતંત્રભારતનાપ્રથમએટની$–જનરલમોરારીબાપુ ધમ$ તિવખ્યાતકથાકારમોહનલાલાજી નાટયકલા તિવખ્યાતઅન્તિભનેતામૌલાબક્ષ શાસ્ત્રીયસંગીત તિવખ્યાતસ્વરતિનયોજકયશોધરમહેતા સાતિહત્ય સાતિહત્યસજ$કરજનીકોઠારી રાજયશાસ્ત્ર ‘રાઇટલાઇવહુડ’ અવોડ$ નાતિવજેતારણછોડલાલઉદયરામ સાતિહત્ય નાટયકારરણછોડલાલછોટાલાલ ઉદ્યોગ ન્નિમલ-ઉદ્યોગનાસ્થાપકરણત્તિજતરામવાવાભાઇમહેતા સાતિહત્ય ગુજરાતનીઅસ્મીતાના આદ્યપ્રવ$ તકરણત્તિજતલિસંહજામ રમતગમત રાજવીતિક્રકેટરરત્નમન્તિણરાવજેાટ ઇતિતહાસ ગુજરાતનાઇતિતહાસકારરમણભાઇનીલકંઠ સાતિહત્ય સુધારાવાદીસાતિહત્યકારરતિવશંકરમહારાજ સમાજસેવા મૂકલોકસેવકરત્તિસકલાલપરીખ સાતિહત્ય બહુશુ્રતતિવ§ાનરત્તિસકલાલપરીખ ન્નિચત્રકલા તિવખ્યાતન્નિચત્રકારરંગઅવધૂતજી આધ્યાત્મ દત્તસંપ્રદાયનાસંતરાજેન્દ્રલિસંહ(જનરલ) સંરક્ષણ ભારતીયસેનાનાપૂવ$ સરસેનાપતિતરામદાસતિકલાચંદ ઉદ્યોગ દાનવીરઉદ્યોગપતિતરામનારાયણતિવ. પાઠક સાતિહત્ય કતિવ,તિવવેચક, વાતા$ કારરિરહેનમહેતા રમતગમત તિકશોરતરણવીરરેવાશંકરશાસ્ત્રી સંસ્કૃત વેદપાઠીતિવ§ાન
લાલચંદહીરાચંદ વહાણવટુ જહાજવાડાનાસ્થાપકવસ્તુપાળ–તેજપાળ શાસન સમથ$ ગુજ$રમંત્રીઓવાસુદેવમહેતા પત્રકારત્વ ચિચંતકઅનેપત્રકારતિવજયભટ્ટ ચલન્નિચત્ર રિફલ્મતિનમા$ તાઅને રિદગ્દશ$ કતિવઠ્ઠલભાઇપટેલ રાજકારણ કેન્દ્રીયધારાસભ્ય(CLA)નાપ્રથમભારતીય
અધ્યક્ષતિવઠ્ઠલદાસઠાકરસી ત્તિશક્ષણ પ્રથમમતિહલાયુતિનવર્સિસંટીના સ્થાપકતિવદ્યાગૌરીનીલકંઠ ત્તિશક્ષણઅને
સમાજસેવાગુજરાતનાપ્રથમમતિહલા ગે્રજયુએટ
વૈકંુઠરાયમહેતા સમાજસેવા સહકારીઆંદોલનનાપ્રવત$ કશામળ સાતિહત્ય તિવખ્યાતવાતા$ કારશામળદાસગાંધી પત્રકારત્વ રાષ્ટ્ર વાદીપત્રકાર, જૂનાગઢનીઆરઝી
હકૂમતનાસરનશીનત્તિશવાનંદઅધ્વયુ$ સમાજસેવા નેત્રયજ્ઞનાઆયોજકશ્યામજીકૃષ્ણવમા$ દેશસેવા ક્રાંતિતકારીદેશસેવકશ્યાવક્ષચાવડા ન્નિચત્રકલા તિવખ્યાતવાતા$ કારશ્રીમદ્રાજચંદ્ર આધ્યાત્મ ચિચંતક, યોગીશ્રીમન્નથ્થુરામશમા$ ધમ$ ત્તિબલખાઆનંદઆશ્રમનાસ્થાપકશ્રીમન્નૃલિસંહાચાય$ ધમ$ શે્રયસાધકઅન્નિધકારીવગ$ ના સ્થાપકસબળલિસંહવાળા તિવશ્ર્વદશ$ ન તિવશ્ર્વનાપગપાળાયાત્રીસરદારવલ્લભભાઇપટેલ જાહેરજીવન અખંડભારતનાઘડવૈયાસયાજીરાવગાયકવાડ(ત્રીજા) શાસન પ્રજાવત્સરાજવીસરિરતાજેાર્ષી નાટયકલા તિવખ્યાતઅન્તિભનેત્રીસલીમઅલી પ્રકૃતિતતિવજ્ઞાન તિવખ્યાતપક્ષીતિવદ્સંજીવકુમાર ચલન્નિચત્ર અન્તિભનેતાસામતિપત્રોડા તંત્રતિવદ્યા દૂરસંચારનાસેવાભાવી તિનષ્ણાતત્તિસ§રાજજયલિસંહ શાસન ગુજરાતનાતિવખ્યાતરાજવી‘સુન્દરમ્’ (ન્નિત્રભુવનદાસલુહાર) સાતિહત્ય કતિવ, સાધકસુમતિતમોરારજી ઉદ્યોગ વહાણવટાનાઉદ્યોગપતિતસુલેમાનપટેલ છબીકલા કુશળછબીકારઅનેપ્રાણીતિવદ્સોમાલાલશાહ ન્નિચત્રકલા તિવખ્યાતન્નિચત્રકારસ્વામીઆનંદ સાતિહત્ય ગાંધીવાદીસાતિહત્યકારસ્વામીગંગેશ્ર્વરાનંદજી ધમ$ વેદમંરિદરોનાંસ્થાપકસ્વામીસહજાનંદ ધમ$ અનેસમાજ સ્વાન્નિમનારાયણસંપ્રદાયના સ્થાપક
હરકંુવરશેઠાણી સમાજ અમદાવાદનાંમોટીસખાવતોકરનાર શેઠાણીહરિરનારાયણઆચાય$ પ્રકૃતિતતિવજ્ઞાન તિવખ્યાતપ્રકૃતિતતિવદ્હરિરલાલકન્તિણયા કાયદોઅનેન્યાય સવો$ચ્ચઅદાલતનાપ્રથમમુખ્ય ન્યાયમૂર્તિતંહરીન્દ્રદવે સાતિહત્ય કતિવઅનેપત્રકારહસમુખસાંકત્તિળયા પુરાતત્વ જગપ્રત્તિસ§પુરાતત્વતિવદ્હાજીમહમ્મદઅલ્લારન્તિખયા પત્રકારત્વ ‘વીસમીસદી’ માસીકનાસ્થાપકહીરાલાલમૂ. પટેલ(એચ. એમ. પટેલ) રાજયવતિહવટઅને
સાતિહત્યભારતનાપૂવ$ નાણાપ્રધાન
હેમચંદ્રાચાય$ ધમ$ અનેસાતિહત્ય ગુજરાતનાપ્રકાંડપંરિડતઅને સજ$કહેમુગઢવી લોકગીત લોકગીતનાતિવખ્યાતગાયકહોમીભાભા તિવજ્ઞાન પરમાણુતિવજ્ઞાનનાપ્રથમભારતીય પ્રવત$ કહોમીશેઠના તિવજ્ઞાન પરમાણુતિવજ્ઞાનનાતિનષ્ણાત
ગુજરાતની આબોહવા ગુજરાત મોસમી આબોહવાવાળો પ્રદેશ છે. રાજ્યના ઉત્તર ભાગમાંથી કક$ વૃત્ત પસાર
થાય છે. અહીં કચ્છ અને બનાસકાંઠા ત્તિજલ્લામાં રણપ્રદેશો છે. ગુજરાતના તિવત્તિશષ્ટ આકારને લીધે આબોહવામાં વૈતિવધ્ય છે. દરિરયાતિકનારાના પ્રદેશોમાં દરિરયાઈ
આબોહવા અનુભવાય છે. ઋતુઓ :
(1) શિશયાળો : રિડસેમ્બરથી ફેKુઆરી માસ દરન્નિમયાન ગુજરાતમાં તાપમાન નીચંુ રહે છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો હોય છે. દરિરયાઈ લહેરોની અસરના પરિરણામે દત્તિક્ષ
ણ ગુજરાતમાં તાપમાન વધુ નીચંુ જતંુ નથી. તિહમાલયમાં તિહમવર્ષા$ થતાં સમગ્ર ગુજરાતમાં સખત ઠંડીનો અનુભવ થાય છે. ક્યારેક તિહમ પણ પડે છે. ક્યારેક ત્તિશયાળામાં થોડો વરસાદ પણ પડે છે, ‘ ‘ જેને માવઠંુ કહે છે. ગુજરાતનો ત્તિશયાળો
આરોગ્યપ્ર અને ખુશનુમા હોય છે. (2) ઉનાળો : માચ$થી મે માસ દરન્નિમયાન ગુજરાતમાં તાપમાન ઊચંુ રહે છે. મે માસ
સૌથી વધુ ગરમ હોય છે. દરિરયાતિકનારાના પ્રદેશમાં ઉનાળો પ્રમાણમાં ઓછો ગરમ રહે છે. ‘ ‘ ઉત્તર ગુજરાતમાં ક્યારેક લૂ ની પરિરક્તિસ્થતિત પણ અનુભવાય છે. ગુજરાતનો
ગરમ અને સૂકો હોય છે. (3) ચોમાસંુ : ‘ ‘ જૂનથી સપ્યેમ્બરનો સમયગાળો ચોમાસાની ઋતુ છે. ગુજરાતમાં ઘણોખરો વરસાદ જુલાઈ અને
ઑગસ્ટમાં પડે છે. ચોમાસાની ઋતુ દરન્નિમયાન અરબ સાગર પરથી આવતા વંટોળ ભારે નુકસાન કરે છે. ગુજરાતમાં મોસમી પવનો દ્વારા મળતો વરસાદ ઘણી અતિનયન્નિમતતાઓ અને અતિનન્તિlતતાઓ ધરાવતો હોવાથી કેટલીક વાર અતિતવૃતિષ્ટ અથવા અનાવૃતિષ્ટની પરિરક્તિસ્થતિત સજા$ય છે. કોઈક વાર સતત સાતથી દસ રિદવસ સુધી વરસાદ પડે છે, ‘ જેને હેલી કહે છે.
ગુજરાતમાં વરસા)નંુ પ્રમાણ અને તેનંુ તિવસ્તરણ : (i) 100 સેમીથી વધુ : વલસાડ, ડાંગ, નવસારી, સુરત, નમ$ દા અને વડોદરા ત્તિજલ્લાનો પૂવ$ નો તિવસ્તાર (ii) 80 થી 100 સેમી સુધી : ભરૂચ અને વડોદરા ત્તિજલ્લાનો પન્તિlમનો તિવસ્તાર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા અને
સાબરકાંઠા ત્તિજલ્લાનો તિવસ્તાર. (iii) 40 થી 80 સેમી સુધી : અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર ના તમામ ત્તિજલ્લાઓનો તિવસ્તાર (iv) 40 સેમીથી ઓછો : બનાસકાંઠાનો પન્તિlમ તિવસ્તાર અને સમગ્ર કચ્છ ત્તિજલ્લો (4) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ : ઑ?ટોબર- ‘ ‘ નવેમ્બરના સમય ગાળાને ઋતુ પરિરવત$ નનો ગાળો કહે છે.
ઑ?ટોબરની ગરમી લોકોના સ્વાસ્થ્ય પર તિવપરીત અસર કરે છે. નવેમ્બરના છેલ્લા એક સપ્તાહમાં ઠંડીનો અનુભવ થાયછે.
ગુજરાતનાં સ્થાન , સીમા અને તિવસ્તાર
સ્થાન : ભારતના પન્તિlમ ભાગમાં, અરબ સાગરના તિકનારેઅક્ષાંશ : 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશરેખાંશ : 68° 4’ થી 74° 4’ પૂવ$ રેખાંશકક$ વૃત્ત : રાજ્યના ઉત્તર ભાગમાંથી (પ્રાંતિતજ અને હિહંમતનગર વચ્ચેથી) પસાર થાય છે.કરિટબંધ : રાજ્યનો મોટો ભાગ ઉષ્ણ કરિટબંધમાંકે્ષત્રફળ : 1,96,024 ચોરસ તિક.મી.ઉત્તર-દત્તિક્ષણ લંબાઈ : 590 તિક.મી.પૂવ$ -પન્તિlમ પહોળાઈ : 500 તિક. મી.સીમા : ઉત્તર સરહદે કચ્છનંુ મોટંુ રણ અને પાતિકસ્તાન સાથેની આંતરરાષ્ટ્ર ીય સરહદ, ઈશાન સરહદે રાજસ્થાન રાજ્ય, પૂવ$ સરહદે મધ્ય પ્રદેશ રાજ્ય, અન્નિw અને દત્તિક્ષણ સરહદે મહારાષ્ટ્ર રાજ્ય અને પન્તિlમ સરહદે અરબ સાગર.દરિરયાઈ સીમા : 1,600 તિક.મી.અખાત : પન્તિlમે કચ્છનો અખાત અને દત્તિક્ષણે ખંભાતનો અખાતમહાબંદર : કંડલા (મુ?ત વ્યાપારકે્ષત્ર)મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર, ત્તિસક્કા, સલાયા અને મગદલ્લાતિવકસતાં બંદરો : વાડીનાર, પીપાવાવ, દહેજઆંતરરાષ્ટ્ર ીય હવાઈ મથક : અમદાવાદઅન્ય હવાઈ મથકો : રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલારેલવે માગ$ : 5, 656 તિક. મી.સડક માગ$ : 72,165 તિક. મી.ઔદ્યોન્નિગક વસાહતો : 171
ગુજરાતનંુ ભૂપૃષ્ ઠ પ્રાચીન સમયમાં ગુજરાતના તિવતિવધ ભાગો નીચેનાં નામે ઓળખાતા :
(1) ‘ ‘ આનત$ : તળગુજરાતનો ઉત્તરનો ભાગ (2) ‘ ‘ લાટ : હાલના ગુજરાતનો મધ્ય અને દત્તિક્ષણનો ભાગ (3) ‘ ‘ સુરાષ્ટ્ર : હાલના સૌરાષ્ટ્ર નો તિદ્વપકલ્પીય ભાગ
ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની દ$ તિષ્ટએ ગુજરાતના ચાર તિવભાગો છે : (1) ગુજરાતનો દરિરયાતિકનારો તથા રણતિવસ્તાર (2) ગુજરાતનાં મેદાનો (3) સૌરાષ્ટ્ર નો ઉચ્ચ પ્રદેશ અને (4) ગુજરાતના ડંુગરાળ પ્રદેશો.
(1) ગુજરાતનો )દિરયાતિકનારો તર્થીા રણતિવસ્તાર : )દિરયાતિકનારો : ભારતના કુલ દરિરયા- તિકનારાનો આશરે ત્રીજેા ભાગ ગુજરાત ધરાવે
છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરિરયાતિકનારો કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ‘ ટેકરીઓ ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર તિકનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે.
તાપીથી ખંભાત સુધીનો તિકનારો ખાંચાખંૂચીવાળો છે. ખંભાતના અખાતમાં અત્તિલયાબેટ અને પીરમ બેટ છે. ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ છે. દત્તિક્ષણ સૌરાષ્ટ્ર ના તિકનારે દીવ, ત્તિસયાલ અને સવાઈ બેટ છે. સૌરાષ્ટ્ર ના પન્તિlમ તિકનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. બેટ દ્વારકાથી કચ્છના નાના રણ સુધીનો તિકનારો ખાંચાખંૂચીવાળો અને ક્ષારીય કાદવીકીચડવાળો છે. જામનગર નજીકનો પરવાળાનો તિપરોટન ટાપુ પ્રખ્યાત છે. કચ્છનો 10? થી 13 તિક.મી. પહોળો પન્તિlમ તથા દત્તિક્ષણનો તિકનારો કાદવ- કીચડવાળો છે. ‘ ‘ અહીં કેટલીક જગ્યાએ લગૂન ની રચના થયેલી છે.
રણતિવસ્તાર : કચ્છની ઉત્તરે મોટંુ રણ અને મધ્યમાં નાનંુ રણ છે, તેનંુ કે્ષત્રફળ 27,200 ચોરસ તિક.મી. છે. કચ્છના મોટા
રણમાં પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના ઊંચ ભૂન્નિમભાગો આવેલા છે. (2) ગુજરાતનાં મે)ાનો : (i) ઉત્તર ગુજરાતનંુ મે)ાન : સાબરમતી અને બનાસ નદીઓએ કરેલા કાંપના તિનકે્ષપણથી આ મેદાન બન્યંુ છે. આ મેદાન મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા ત્તિજલ્લાના તિવસ્તારમાં પથરાયેલંુ છે. બનાસકાંઠા ત્તિજલ્લાની પન્તિlમે
‘ ‘ આવેલો અધ$ રણતિવસ્તાર ગોઢા તરીકે ઓળખાય છે. (ii) મધ્ય ગુજરાતનંુ મે)ાન : આરસંગ, ઢાઢર, તિવશ્વાન્નિમત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ કરેલા
કાંપના તિનકે્ષપણથી આ મેદાન બન્યંુ છે. આ મેદાન વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ ત્તિજલ્લાના તિવસ્તારમાં પથરાયેલંુ છે. ‘ ‘ વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર તરીકે ઓળખાય છે. ચરોતરની વાયવ્યમાં
અમદાવાદના મેદાનમાં થલતેજ અને જેાધપુરની રેતીની બનેલી ગોળ માથાવાળી ટેકરીઓ છે. (iii) )શિક્ષ ણ ગુજરાતનંુ મે)ાન : દમણગંગા, પાર, ઔરંગા, અંત્તિબકા, પૂણા$ , મીંઢોળા, તાપી, કીમ અને નમ$ દા નદીએ
કાંપના તિનકે્ષપણથી આ મેદાન બન્યંુ છે. આ મેદાન વલસાડ, નવસારી અને ભરૂચ ત્તિજલ્લાના તિવસ્તારમાં પથરાયેલંુ છે. આ ‘ ‘ મેદાન પૂરના મેદાન તરીકે ઓળખાય છે.
(3) સૌરાષ્ ટ્ર નો ઉચ્ચ પ્ર)ેશ : આ ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટના અન્નિwકૃત ખડકનો બનેલો છે. આ ઉચ્ચ પ્રદેશમાં ન્નિગરનાર, ચોટીલો, બરડો, શેતંુ્રજેા વગેરે ડંુગરો છે. ઉત્તરની માંડવની ટેકરીઓ અને દત્તિક્ષણની ગીરની ટેકરીઓ મધ્યમાં આવેલાસાંકડા, ઊંચા તિવસ્તાર દ્વારા જેાડાયેલી છે.? (4) ગુજરાતના ડંુગરાળ પ્ર)ેશો : (i) તળગુજરાતના ડંુગરાળ પ્ર)ેશો : ‘ ‘ દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ જેસોરની ટેકરીઓ તરીકે તેમજ ખેડKહ્મા,
‘ ‘ ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખાય છે. મધ્ય ગુજરાતમાં પાવાગઢ અને રતનમાલની ટેકરીઓ છે. પાવાગઢ 936.2 મીટર ઊંચી છે. નમ$ દાની દત્તિક્ષણે રાજપીપળાની ટેકરીઓ છે. તાપીની દત્તિક્ષણે
સાતમાળા (સહ્યારિદ્ર) પવ$ તોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે. ડાંગ ત્તિજલ્લાનંુ સાપુતારા (960 મીટર) ગુજરાતનંુ એકમાત્ર ન્નિગરિરમથક છે. વલસાડ ત્તિજલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે.
(ii) કચ્છનો ડંુગરાળ પ્ર)ેશ : કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દત્તિક્ષણ ધાર એમ ત્રણ હારમાળાઓ આવેલી છે. ઉત્તર ધારમાં કાળો (437.08 મીટર), ગારો, ખરિડયો વગેરે ડંુગરો છે. મધ્ય ધાર લખપતથી વાગડ વચ્ચે આવેલી છે. આ
હારમાળામાં ઘીણોધર (388 મીટર), ભૂત્તિજયો, લીત્તિલયો વગેરે ડંુગરો છે. દત્તિક્ષણની ધાર પાંધ્રો તેમજ માતાના મઢથી શરૂ થઈ પૂવ$ માં અંજાર સુધી ફેલાયેલી છે. એમાં ઉન્નિમયા (274 મીટર) અને ઝુરા (316 મીટર) ડંુગરો આવેલા છે. ભુજની
વાયવ્યે વરાર (349 મીટર) ડંુગર છે. વાગડના મેદાનમાં કંથકોટના ડંુગરો આવેલા છે. કચ્છમાં સમુદ્ર- તિકનારાની નજીકનાં ‘ ‘ મેદાનો કંઠીના મેદાન તરીકે ઓળખાય છે.?
(iii) સૌરાષ્ ટ્ર નો ડંુગરાળ પ્ર)ેશ : ઉત્તરની માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચંુ ત્તિશખર ચોટીલા (437 મીટર) છે. દત્તિક્ષ ણની ગીરની ટેકરીઓમાં સરકલા (643 મીટર) સૌથી ઊંચી ટેકરી છે. જૂનાગઢ પાસેનો ન્નિગરનાર (1153.2 મીટર )
ગુજરાતનો સૌથી ઊંચો પવ$ ત છે. તેનંુ ત્તિશખર ગોરખનાથ (1117 મીટર) ગુજરાતનંુ સૌથી ઊંચંુ ત્તિશખર છે. પાત્તિલતાણા નજીક શેતંુ્રજેા (697.5 --? મીટર), ભાવનગરની ઉત્તરમાં ખોખરા તથા તળાજાના ડંુગરો, પોરબંદર નજીક બરડો,
મહુવાની ઉત્તરે લોંગડી વગેરે સૌરાષ્ટ્ર ના અગ�ના ડંુગરો છે. સૌરાષ્ટ્ર માં શેતંુ્રજેા ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનંુ મેદાન અને મોરબીનાં મેદાનો અન્નિwકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના તિનકે્ષપણથી બનેલા છે.
ગુજરાતી દિફલ્મનો ઇતિતહાસ
ગુજરાતી રિફલ્મ જગતના ઇતિતહાસ પર નજર નાંખતા તેનાં ભવ્ય ઐતિતહાત્તિસક વારસાના દશ$ ન થયા વગર રહેતાં નથી. ભારતીય રિફલ્મ જગતનાં ઇતિતહાસની જેમ ગુજરાતી રિફલ્મનો ઇતિતહાસ પણ ભવ્યતિત ભવ્ય છે. તેમાં ઘણાં નાના-મોટા કલાકારોના જીવન સંઘર્ષ$ ગાથા વણાયેલી છે. ગુજરાતી રિફલ્મ જગતની સફરનો શુભારંભ ઇ.સ. ૧૯૧૭માં બનેલી મૂક રિફલ્મ - શેઠ સગાળશાથી થાય છે. જેા કે, એ સમયે તિપ્ર� કાઢવાની તિનષ્ફળ પ્રતિક્રયાના કારણે શેઠ સગાળશા દશ$ કો સુધી પહોંચી શકી નહીં. ત્યાર બાદ ફ?ત ત્રણ વર્ષ$ નાગાળામાં અનુક્રમે શ્રી કૃષ્ણ-સુદામાં (૧૯૨૦) કાનજીભાઇ રાઠોડ અન્તિભનીત - નરલિસંહ મહેતા (૧૯૨૦) ગુજરાતી મૂક રિફલ્મો રૂપેરી પડદે આવી અને આ રિફલ્મોને ગુજરાતી દશ$ કોએ સહર્ષ$ સ્વીકારી. �ાર બાદ થોડા વર્ષો$માં ભ?ત તિવદુર (૧૯૨૧- ભારતની સવ$ પ્રથમ રાજકીય રિફલ્મ, જેના પર રાજકીય કારણોસર પ્રતિતબંધ આવ્યો હતો)નંુ આગમન થયંુ. પછીના વર્ષો$માં રોમાંચ અને રહસ્યથી ભરપૂર કાળો નાગ, મનોરમા (૧૯૨૩), સમુદ્રમંથન (૧૯૨૪) આવી. અને ત્યાર બાદ નરલિસંહ મહેતા, સતી સાતિવત્રી, ફાંકડો રિફતૂરી, રાણકદેવી, ભ?ત સુરદાસ, મીરાબાઇ, કંુવર બાઇનંુ મામેરંુ, જેસલ-તોરલ
વગેરે સામાત્તિજક યાદગાર રિફલ્મો થકી ગુજરાતી રિફલ્મ જગતનો પાયો વધુ મજબૂત થયો. ગોવધ$ નરાય ન્નિત્રપાઠીની નવલકથા પર બનેલી સ્વચ્છ સામાજીક રિફલ્મ ગુણસંુદરીએ ગુજરાતી ત્તિસનેમાં પર પોતાનો જાદુ ચલાવીને ગુજરાતી રિફલ્મ જગતમાં ઇતિતહાસ રચીને અભુતપૂવ$ સફળતા મેળવી. ત્યાર પછીના વર્ષો$માં ગુજરાતી પ્રજાને કરિરયાવર, અખંડ સૌભાગ્યવતી, મહંેદી રંગ લાગ્યો, કંકુ જેવી રિફલ્મોએ ગુજરાતની સંસ્કૃતિતને ઉજાગર કરી.
ગુજરાતી રિફલ્મોમાં કાનજીભાઇ રાઠોડ, તિનરૂપારોય, આશા પારેખ, રિદના પાઠક, સંજીવ કુમાર, તિકરણ કુમાર, ઉપેન્દ્ર ન્નિત્રવેદી, અરહિવંદ ન્નિત્રવેદી, રમેશ મહેતા, મંજરી દેશાઇ, નરેશ કનોરિડયા, પલ્લવી મહેતા, સ્નેહલતા, તિકરણ કુમાર, અરૂણા ઇરાની, અસરાની, રીટા ભાદુરી, તિહતેન કુમાર, રોમા માણેક વગેરેએ પોતાના અન્તિભનયના ઓજસ પાથયા$ છે. ગુજરાતી રિફલ્મ એંગ્રી યંગ વુમન તરીકે અરૂણા ઇરાનીની ગણના કરવામાં આવે છે. તિહન્દી રિફલ્મોમાં અરૂણા ઇરાની તિહરોઇન તરીકે સફળ ન થઇ પરંતુ ગુજરાતી રિફલ્મો થકી દશ$ કોનો તેમને સારો પ્રતિતસાદ મળ્યો છે. જેમ તિહન્દી રિફલ્મોમાં રાજ-નરગીસ, દેવ-વહીદા, દેવ-સુરૈયા, અન્નિમતાભ-રેખા, જીતેન્દ્ર-શ્રીદેવી, આમીર-જુહી અને શાહરૂખ-કાજેાલની જેાડી ફેવરીટ છે તેમ ગુજરાતી રિફલ્મમાં પણ એક સમયે ઉપેન્દ્ર ન્નિત્રવેદી-સ્નેહલતાની જેાડી સુપર હીટ હતી. તેમનેબંનેએ મળીને ગુજરાતી રિફલ્મ જગતને ઘણી યાદગાર રિફલ્મો આપી. તેમના જેટલી રિફલ્મો અન્ય જેાડીઓએ ગૉત્તિલવુડને આપી નથી. નરેશ કનોરિડયાએ ગુજરાતી રિફલ્મ જગતમાં પ્રવેશ કરીને સ્નેહલતા સાથે જેાડી બનાવીને ક્યારે ઉપેન્દ્ર ન્નિત્રવેદીનંુ સ્થાન લઇ લીધંુ તેની ખબર ગુજરાતની પ્રજાને ન પડી. સ્નેહલતા અને નરેશ કનોરિડયાની જેાડીએ પણ ગુજરાતી ત્તિસનેમામાં ઘણી સુપર ડુપર હીટ રિફલ્મો આપી છે. �ાર બાદ અન્ય કલાકારો પણ આવ્યાં પરંતુ તેઓ ઉપેન્દ્ર-સ્નેહલતા કે નરેશ-સ્નેહલતા જેવંુ ટુ્યહિનંગ અન્ય કોઇ જેાડી કલાકારમાં જેાવામાં ન મળ્યું. કદાચ આ જ કારણે ગુજરાતી રિફલ્મોનાં કપરા રિદવસો આવ્યાં. છેલ્લા ૧૦-૧પ વર્ષો$માં આંગળીનાં વેઢે ગણી શકાય તેટલી ગુજરાતી રિફલ્મો દર વર્ષP રૂપેરી પડદે રજૂ કરવામાં આવી. આ રિફલ્મો કયારે રજૂ થાય છે અને ક્યારે જતી રહે છે તેની લોકોને જાણ સુધ્ધા થતી નથી. આ સમયમાં બે એવી રિફલ્મો આવી જેનો અતે્ર ઉલ્લેખ કરવો અતિનવાય$ છે. આ રિફલ્મ છે 'દેશ રે જેાયા દાદા પરદેશ જેાયા' અને 'બાપા સીતારામ' - આ રિફલ્મો ટીકીટ બારી પર ટંકશાળ સાબીત થઈ હતી. પરંતુ અન્ય કોઇ ખાસ રિફલ્મો આ સમય દરન્નિમયાન આવી નથી.
સન્નિમક્ષકોના મતે બોલીવુડના કારણે ગુજરાતી રિફલ્મ ઉદ્યોગ મંદ થયો છે. પરંતુ ખરેખર કારણ કંઇક અલગ છે. ગુજરાતની જે રિફલ્મો સફળ થઇ છે તેની કથાવસ્તુ પર દૃષ્ટી નાખીએ તો જાણવા મળે છે કે, તે પૈકીની મહત્તમ રિફલ્મોનંુ કથાનક પૌરાન્તિણક અને સામાજીક છે. તેમની પટકથા સબળ અને સંગીત સુમધુર હતંુ. જ્યારે આજના સમયમાં એક પણ પૌરાન્તિણક કથા એવી નથી રહી કે જેમના પરથી રિફલ્મ આવી ન હોય. જેા આજે પણ ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, હોથલ પદમણી, જેસલ તોરલ, પંખીનો માળો, તિહરણને કાંઠે, ઢોલા મારૂ, પારકી થાપણ, ગંગા સતી, મેરૂ માલણ, દેશ રે જેાયા દાદા પરદેશ જેાયા..... ના ગીત-સંગીત જેવા સુમધુર હતાં તેવંુ કણ$ તિપ્રય સંગીત મળે તો તે રિફલ્મને ગુજરાતી દશ$ કો જરૂરથી વેલ કમ કહેશે.
ગુજરાતનો ધબકાર - નવરાત્રિત્ર મહોત્સવ
આસો માસની એકમથી નોમ સુધીના નવે રિદવસ મા શક્તિ?તની આરાધનાના રિદવસો. સાચા અથ$માં મહો�વ કહેવાય તેવા નવરાન્નિત્રના તહેવારો નવ રિદવસ ચાલે છે.��ગુજરાતનો પોતાનો આ આગવો અને અનોખો તહેવાર છે.
ખાસ કરીને ગુજરાતણો આ તહેવારને મન મૂકીને અપાર શ્રદ્ધા સાથે ઊજવે છે. અભણ, અલ્પત્તિશત્તિક્ષત કે ઉચ્ચત્તિશત્તિક્ષત, ગૃતિહણી કે ઉચ્ચ કારતિકદી$ ધરાવતી સૌ મતિહલાઓ આ તહેવાર એક સરખી રીતે હ્રદયના ભાવપૂવ$ ક માણે છે. ગરબા, ગરબી, જાગ જેવા ગરબાના અનેક પ્રકારો નવરાન્નિત્રમાં તિહલોળા લે છે.
સામાન્ય રીતે રાસ-ગરબા નવરાન્નિત્ર સાથે માની આરાધના સાથે સંકળાયેલા છે. પરંતુ વાસ્તવમાં તો તે એક લોકકળા છે. ગરબો ગુજરાતનંુ આગવંુ લોકધન છે. પરંતુ એનંુ જેામ ને જેાબન તિવશેર્ષરૂપે ખીલ્યાં છે. સૌરાષ્ટ્ર� અને કચ્છ પ્રદેશમાં. સૌરાષ્ટ્રોના રાસ, રાસડા અને ગરબી એટલે ધરતીનો જેામવંતો ધબકાર. મધ્ય ગુજરાત-દત્તિક્ષણ ગુજરાતનો ગરબો સૌમ્ય છે, આનંદ અને ઉલ્લાસથી ભયો$ ભયો$ છે. સૂર અને લયથી રસાયેલો છે. મેર અને આહીર જાતિતના લોકોના ગરબા જેાવા એક લ્હાવો છે. તેમનાં જેામ અને જેાશ ધરતી ધુ્રજાવી નાંખે છે અને બુલંદ કંઠે ગવાયેલા ગરબા-ગરબી કે રાસ વાતાવરણમાં પડછંદા પાડે છે. ગરબાની આરાધના માની આરાધનાથી શરુ થાય છે પણ તેના તિવર્ષયવસ્તુનો સંબંધ મહદંશે કૃષ્ણ ભક્તિ?ત સાથે જેાડાયેલો છે. કૃષ્ણા અને રાધાનાં, કૃષ્ણવ અને ગોપીઓના શંૃગાર, તિવરહ અને ન્નિમલનના તિવતિવધ ભાવો ગરબામાં ગંૂથાયેલા છે.
ગુજરાત સરકાર છેલ્લાં કેટલાક વર્ષો$થી આંતરરાષ્ટ્રી ય સ્તરે રાજ્યભરમાં નવરાન્નિત્ર મહો�વ મનાવે છે. ગરબા મહો�વ અમદાવાદ, વડોદરા તેમજ સૌરાષ્ટ્રરના કેટલાક શહેરોમાં તેમજ ગ્રામ્ય તિવસ્તારોમાં પૂરી ધામધૂમ સાથે, દબદબાપૂવ$ ક ઊજવવામાં આવે છે. વડોદરાના ગરબા ખૂબ મોટા અને તિવત્તિશષ્ઠપ હોય છે. અહીં બાળકોના ગરબા પણ યોજાય છે. તેમાં બાળકો ગરબે ઘૂમે છે, બાળકો જ ગરબા ગવડાવે છે અને બાળકો જ સંગીતનાં વાદ્યો પણ વગાડે છે.
ગુજરાતની પુરાણ પ્રશિસદ્ધ ન)ીઓ
નમ� )ા : ગુજરાતની જીવાદોરી સમી ધ્યાનાકર્ષ$ ક નદી તે નમ$ દા-ઋક્ષ પવ$ તમાંથી નીકળી તે ‘રેવા‘ નામે હિવંધ્યના અમરકંટકમાંથી નીકળી બંને માંડલ નજીક સંગમ પામી એક બીજીના પયા$ યરૂપ બની જાય છે. મહાભારતના અરણ્યક પવ$માં પાંડવોની તીથ$ યાત્રામાં પયોષ્ણી પછી વૈડૂય$ પવ$ ત પછી નમ$ દાને ગણાવી છે. સં્કદપુરાણમાં નમ$ દા-રેવા ઉપરનાં તીથ$સ્થળોનાં ગુણગાન કયાg છે. જૈન સાતિહ�માં પણ ‘નમ$ દા‘નો ઉલ્લેખ થયેલો મળે છે. આચાય$ હેમચન્દ્રના દ્વયાશ્રય કાવ્યમાં, ‘પ્રબંધચિચંતામન્તિણ‘માં, ‘તિવતિવધ તીથ$ કલ્પ‘માં એનો તિનદPશ જેાવા મળે છે. એની ઊંડાઈને કારણે ઘણે ઊંડે સુધી વેપાર માટે એનો પ્રાચીન સમયથી ઉપયોગ થતો રહ્યો છે.
મહી : મહાભારતના આરણ્યક પવ$માં ચમા$ણ્યવતી પછી ‘મહી‘ કહી છે તે ક્યાંની તે સ્પષ્ટ નથી. એમાં એના પછી નમ$ દા અને ગોદાવરી કહે છે. ‘મહતી‘ તરીકે પુરાણોમાં નોંધાયેલી નદી મહી હોય એવો સંભવ છે. માકP ન્ડેય Kહ્મ અને વામન પુરાણોમાં ‘મહી‘ અને Kહ્માંડ પુરાણમાં ‘મહી‘ નદી કહી છે. પાર્સિજંટર નામે તિવદ્વાન ‘મહીતા‘ અને ‘મહતી‘ને મહી કહે છે. મહી નદી મધ્યપ્રદેશની ન્નિગરિરમાળામાંથી નીકળી ડંુગરપુર-વાંસવાડા વચ્ચે પસાર થઈ, પંચમહાલમાં પ્રવેશી ખેડા ત્તિજલ્લામાં થઈ ખંભાતના અખાતમાં પડે છે જ્યાં એને ‘મહીસાગર‘ કહે છે.
સરસ્વતી : ગુજરાતમાં બે સ્થળોએ ‘સરસ્વતી‘ નામની નદીઓ છે. તેમાંની એક અંબાજી નજીક ઉદ્દભવ પામી ત્તિસદ્ધપુર પાસે પૂવ$ વાતિહની બની લાંબો પંથ કાપી કચ્છના રણમાં લુપ્ત થાય છે. જ્યારે બીજી દત્તિક્ષણ ગીરના ડંુગરોમાંથી નીકળતી પ્રભાસ પાસે હીરણ નદીમાં મળે છે. સં્કદપુરાણમાં એ ‘હરિરણી‘, ‘વન્તિજ્રણી‘, ‘ન્યંકુ‘, ‘કતિપલા‘, અને ‘સરસ્વતી‘ એવાં પાંચ નામે પ્રગટ થયેલી કહી છે.
પણા� શા (બનાસ) : મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પણા$શા‘ નદી છે. તેનંુ પાંઠાતર ‘પૂણા$શા‘ અને પુરાણોમાં ‘વણા$શા‘ તરીકે મળે છે. ‘વણા$શા‘ને માકg ડેય પુરાણમાં ‘વેણાસા‘ કહેલી છે એ હાલની બનાસ નદી છે. આમ તો બે બનાસ નદીઓ જેાવા મળે છે. તેમાં એક ચંબલની શાખા છે ને પૂવ$ ગામીની છે. બીજી ગુજરાત બનાસ છે તે પન્તિlમગાન્નિમનીછે. ઇસ્વીસનની પહેલી સદીમાંના નાત્તિસકના અન્તિભલેખમાં નહપાનના જમાઈ ઉર્ષવશતે ‘બાણા$શા‘ નદીથી પોતાના દાનપુણ્યનો આરંભ કરેલો. ભૌગોત્તિલક પૂવા$ પર સંબંધ જેાતાં ‘બણા$સા‘ એ જ ગુજરાતની બનાસ છે, જેને જૈન સાતિહ�માં ‘બ\ાસ‘ કહી છે. આ બનાસ નાથદ્વારા (મેવાડ)ની પન્તિlમની પહાડીઓથી નીચે ઊતરી આબુ રોડ ખાતે ખરેડીથી
બનાસકાંઠામાં ઊતરી કચ્છના રણમાં પથરાઈ જાય છે.
તાપી : તાપીનંુ નામ રામાયણ-મહાભારતમાં જેાવા મળતંુ નથી પણ પુરાણોમાં મત્સ્ય, કૂમ$ , વાયુ, Kહ્માંડ અને માકg ડેયમાં એનો તિનદPશ મળે છે. ઉપર જણાવ્યંુ તેમ ઉર્ષવદાતના નાત્તિસકના અન્તિભલેખમાં બનાસ પછી તાપી વગેરે નદી જણાવેલી છે. રાજશેખરે તેને નમ$ દા અને પયોષ્ણી વચ્ચે આવેલી કહી છે. તાપી હિવંધ્યમાંથી નીકળી ખંભાતના અખાતના નાકે પન્તિlમ સમુદ્રમાં મળે છે. ગુજરાતની સમૃદ્ધ નદીઓમાંની તે એક છે. નમ$ દાની પેઠે વેપાર માગ$ તરીકે તેનો ઉપયોગ થતો. સુરત એ તાપીને કાંઠે આવેલંુ પ્રખ્યાત બંદર છે.
શ્વભ્રવતી : આ શ્વભ્રવતી એ જ આપણી સાબરમતી. મેવાડમાંથી ઉતરી આવી કોતરોમાં વહેતી તે આજના સાબરકાંઠાના ‘શ્વભ્ર‘ પ્રદેશમાં વહેતી જૂના આસાવલ અને કણા$ વતી-અમદાવાદ પાસેથી નીકળી ખંભાતના અખાતમાં પડે છે, તે પદ્મપુરાણની ‘સાબરમતી‘ કે સાભ્રમતી નદી છે. સં્કદપુરાણ અનુસાર તિવશ્વાન્નિમત આવતાં વત્તિશષ્ઠે વારુણમંત્રથી વસુધા તરફજેાતાં બે રંધ્રોમાંથી પાણી નીકળ્યું. જેમાંની એક ‘સરસ્વતી‘ અને ‘સંભ્રમ‘ થી જેાતાં નીકળ્યું તે નદી ‘સાભ્રમતી‘. પદ્મપુરાણ સ�યુગમાં એનંુ નામ ‘કૃતવતી‘, તે્રતામાં ‘ન્નિગરિરકર્ણિણકંા‘, દ્વાપરમાં ‘ચંદના‘ અને કત્તિલયુગમાં ‘સાભ્રમતી‘ હોવાનંુ કહે છે. તેમાં સાબરમતીનાં બેઉ કંઠ પ્રદેશનાં અનેક તીથો$ની નામાવત્તિલ પણ આવેલી છે. તેમાં ચન્દ્રભાગા-સંગમ પાસે દધીન્નિચ ઋન્નિર્ષએ તપ કરેલંુ. જે આજે દધીન્નિચ કે દૂધેશ્વરના આરા તરીકે ઓળખાય છે.
હચ્ચિસ્તમતી (હાર્થીમતી) : સાબરકાંઠામાં સાબરમતી નદીને ‘હાથમતી‘ નામે નદી મળે છે. પદ્મપુરાણમાં તેને ‘હસ્તમતી‘ કહી છે. ‘સાKમતી મહાત્મ્ય‘ અનુસાર સાબરકાંઠાની ઈશાને આવેલી ન્નિગરિરમાળામાંથી નીકળી, નજીકના પાલ ગામને અડધો આંટો મારી, �ાંથી હિહંમતનગર પાસે થઈ પન્તિlમવાતિહની બની આગળ જતાં એ સાબરમતીને મળે છે. જેા કે પદ્મપુરાણમાં એને ‘શુષ્કરૂપા‘ એટલે કે સૂકી નદી કહી છે.
વાત� )ની : મધ્ય ગુજરાતમાં આવેલી વાત્રક નદીને ‘પદ્મપુરાણ‘માં ‘વાત$ ધ્ની‘ કહી છે. એના પહેલાના પુરાણોમાં તેને ‘વૃત્રધ્ની‘ તેમજ વ્રતધ્ની‘ પણ કહી છે. વૃત્રને ઇંદે્ર મારી નાખેલો તેથી ઇંદ્રને Kહ્મહ�ાનંુ પાપ લાગેલંુ. આ Kહ્મહ�ાનંુ તિનવારણ ‘વાત્રધ્ની‘ અને સાભ્રમતીના સંગમતીથ$ -આજનંુ વૌઠામાં નહાવાથી થયંુ હતંુ. આ નદી માળવામાંથી નીકળી પન્તિlમ પ્રદેશમાં વહી આવે છે. પદ્મપુરાણ એનંુ બીજંુ નામ ‘વૈત્રવતી‘ જણાવે છે. મહાભારતમાં નોંધાયેલી ‘વેવતી‘ તે જુદી છે.
સેદિટકા (શેઢી) : પદ્મપુરાણમાં મહી અને વાત્રકના વચગાળાના પ્રદેશમાં પન્તિlમાન્તિભમુખ વહેતી ખેડા પાસે એકરૂપ થઈ વૌઠા પાસે સાભ્રમતીને મળે છે. સ્તંભનક તીથા$ વતાર પ્રબંધ અનુસાર પાશ્વ$નાથના લિબંબને કાંતીનગરના એક ધનપતિતના મહાલયમાંથી શાતવાહનની પત્ની ચંદ્રલેખા પાસે રસ લસોટવાનંુ કામ ‘સેડી‘ નદીના તિકનારે કરાવે છે. ‘સેરિટકા‘ નદી કાંઠે સ્તંભન (થામણા) ગામ વસ્યંુ છે �ાં તેને ‘સેટી‘ પણ કહે છે.
વલ્કશિલની ને તિહરણ્યમય : પદ્મપુરાણમાં આ બંનેને નજીક નજીક કહી છે. એમાંની વલ્કત્તિલની ઇડર પાસેથી નીકળી હોવાની શક્યતા છે. જ્યારે તિહરણ્યમયી ખેડKહ્મા પાસે વહેતી હરણાવ-તિહરણ્યા છે, જે આગળ જતાં સાબરમતીને મળે છે. તિહરણ્યા નદી પાન્તિણતિનના ગણપાઠમાં પણ નોંધાયેલી છે. એક હીરણ કે તિહરણ્યા પ્રભાસપાટણ પાસે પણ મળેલી છે.
તિવશ્વાત્રિમત્રી : મહાભારતના ભીષ્મપવ$ માં ‘તિવશ્વાન્નિમત્રા‘ નદી છે તે કદાચ પારિરયાત્રામાંથી નીકળતી ‘પારા‘ નદી હોય. એ નદીને ભૃગુઓ સાથે સંબંધ હોવાનંુ સમજાય છે. એ રીતે તિવચારતાં વડોદરા પાસેથી વહેતી ‘તિવશ્વાન્નિમત્રી‘ હિવંધ્યના સાતપુડા-પાવાગઢ પવ$ તમાંથી આવે છે. એનો મેળ ચ્યવનના આશ્રમ પાસેની ‘તિવશ્વાન્નિમત્રા‘ સાથે મળી શકે.
ગોમતી અને ચંદ્રભાગા : સં્કદપુરાણમાં દ્વારકાકે્ષત્રમાં ગોમતી, કુશાવતી, લક્ષ્મણા, ચંદ્રભાગા અને જંાબવતી એ પાંચ નદીઓનો સંગમ કહ્યો છે. આજની દ્વારિરકાની પૂવ$ તરફથી આવતો વહેળો તે ‘ગોમતી‘ અને દત્તિક્ષણ તરફનો બરરિડયા ગામ
તરફ નીચાણવાળો પટ તે ચંદ્રભાગા-પાન્તિણતિનના ત્રણ પાઠમાં પણ એનો ઉલ્લેખ મળે છે. તેમાં ચંદ્રભાગાને નદી કહી છે. ગોમતીનો ઉલ્લેખ પણ મહાભારતમાં મળે છે. પદ્મપુરાણમાં તેને દધીન્નિચના આશ્રમ પાસે ‘સાભ્રમતી‘ને મળતી કહી છે.
પ્રકીણ� ન)ીઓ : નાત્તિસકના ઉર્ષવદાતના લેખમાં ઈબા, મારાદા, દમણ-કરબેણા-દાહાનુકા અને નદીઓને ‘તાપી‘ સાથે ગણાવી છે. આમાંની ‘પારદા‘ એ વલસાડ પાસેની ‘પાર‘, ‘દમણ‘ એ દમણ પ્રકીણ$ નદીઓ : નાત્તિસકના ઉર્ષવદાતના લેખમાંઈબા, મારાદા, દમણ-કરબેણા-દાહાનુકા અને નદીઓને ‘તાપી‘ સાથે ગણાવી છે. આમાંની ‘પારદા‘ એ વલસાડ પાસેની ‘પાર‘, ‘દમણ‘ એ દમણ પાસેની ‘દમણગંગા‘ અને ‘કરબેણા‘ એ ત્તિબત્તિલમોરા પાસેની અંત્તિબકાને મળતી કાવેરી દત્તિક્ષણ ભારતની કાવેરી કરતાં જુદી છે. ‘દાહાનુકા‘ એ થાણા ત્તિજલ્લાની ‘દહાણંુ‘ નામે નાનકડી નદી. આ ઉપરાંત ‘કાપી‘ નામ પણ મળે છે તે કઈ નદી હશે તે સ્પષ્ટ થતંુ નથી.
સુવણ� શિસકતા, તિવલાશિસની, પલાશિસની : આમાં સુવણ$ ત્તિસ?તા, સુવણ$ રેખા કે સોનરેખ. તેનંુ અને પલાત્તિશનીનંુ પાણી એકત્ર થઈ જૂનાગઢનના "સુદશ$ ન" તળાવમાં પડતંુ. સં્કદગુપ્તના લેખ અનુસાર પલાત્તિશની, ત્તિસકતા અને તિવલાત્તિસની ત્રણ નદીઓના નામ મળે છે. આમાંથી ત્તિસકતા તે ‘સુવણ$ ત્તિસકતા‘, ‘તિવતિવધ તીથ$ કલ્પ‘માં ત્તિસકતાને ‘સુવણ્ણારેહા‘ કહી છે તે ‘સોનરેખ‘ હોવા સંભવ છે.
અન્ય ન)ીઓના ઉલ્લેખો : અન્ય નદીઓમાં ગુજ$ર નૃપતિતવંશના દધ બીજાના ઈ. સ. ૪૯૫-૪૯૬ના દાન શાસનમાં અકુલેસ્વર(અંકલેશ્વર)તિવર્ષયમાંની ‘વરંડા‘ નદી, ઘરસેન બીજાના ઈ. સ.૫૭૧ ના દાનશાસનમાં આવેતી ‘વ�વહક‘, સૌરાષ્ટ્ર માં થાન પાસેની કોઈ ‘પતિપ્રમતિત‘ નદી, કતારગામના ૧૧૬ ગામોના સમૂહમાં ઉલ્લેખાયેલી ‘મદાતિવ‘ (મીંઢોળા), ઘરાય તિવર્ષયમાંની ‘નેરાછ‘ નદી, શીલારિદ� ત્રીજાના ઈ.સ. ૬૬૬ના દાનશાસનમાં ઉલ્લેન્તિખત ‘વંત્તિશટકા‘ નદી તથા ઈ. સ. ૬૬૯ના દાનશાસનમાં આવતી ‘મધુમતીદ્વાર‘ પાસેની ‘મધુમતી‘ નદી, તેમજ ‘માણછજ્જિજ્જકા‘ એટલે કે ‘માલણ‘ નદી વગેરે નદીઓ ગણાવી શકાય. આ અને એ ઉપરાંતની અન્ય નદીઓ કદાચ આજે પણ સૂકાઈ ગયેલી કે વહેતી હશે. આ નદીઓએ ગુજરાતના જીવનમાં એક જમાનામાં પોતાની જીવંત છાપ ઊભી કરેલી. આજે પણ લોકજીવનમાં એમનાં નામ ઘણે સ્થળે કોઈને કોઈ રૂપે સચવાઈ રહ્યાં છે.
સ્વર્ણિણ-મ ગુજરાત : તિવરાટ ઈતિતહાસની કેટલીક તિનણા� યક ઘટનાઓ
ઈ.સ. ૨૦૧૦માં એક અદ્દભૂત અને ઐતિતહાત્તિસક ઘટના આકાર પામવાની છે, અને તેનો રણકાર સમગ્ર દુતિનયા સાંભળશે, તેછે ગુજરાત રાજ્યની સ્થાપનાની અધ$શતાબ્દી! ગુજરાતની સુવણ$જં્યતિતના સ્વર્ણિણંમ વર્ષP અતીતના તિવરાટ વૈભવ,ઈતિતહાસની કેટલીક તિનણા$ યક ઘટનાઓ
•પ્રાગ્ – ઈતિતહાસના અવશેર્ષો પાલણપુર, દાંતા, ઈડર પાસેથી મળે છે. •૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વર્ષો$ પહેલાં હન્નિથયારધારી મનુષ્યા દેખાયો. •૫૦૦૦ વર્ષ$ પહેલાંની માનવ વસતિતના અવશેર્ષો લાંઘણજમાં મળ્યા. •ઈ. સ. પૂવP ૩૭૦૦-૨૫૦૦માં લિસંધુ ખીણના દીઘ$ કપાળ ધરાવતા મનુષ્યો ગુજરાત તરફ દોરાયા. •ગુજરાતનો વેપાર ઈ.સ. પૂવP ૩૦૦૦ વર્ષ$ નો ! ઇત્તિજપ્ત્ની કબરોમાંથી ગુજરાતની મલમલ અને ગળી મળ્યાં તેનાં પ્રમાણ છે. •ઈ. સ. પૂવP ૨૪૦૦માં તો ખંભાતના મન્તિણયારાઓએ પત્થરનાં સાધનો તિવકત્તિસત કયા$ . લોથલ પ્રાચીન મહા-નગર અને મહા-બંદરગાહ બન્યંુ, તે ઈ.સ. પૂવP ત્રીજી શતાબ્દીના અંતમાં. પછી તેને વારંવાર સુનામીનો, નદીનાં પૂરનો પ્રલય સહન કરવાનો વારો આવ્યો. એક વાર ઈ.સ. પૂવP ૨૦૨૦માં, બીજી વાર ઈ.સ. પૂવP ૨૨૦૦માં અને ત્રીજીવાર ઈ. સ. પૂવP ૨૦૦૦માંલોથલ પાણી તળે ડૂબી ગયંુ : દરેક વખતે તેણે તિવનાશથી ડયા$ તિવના પુન:તિનમા$ણ કયુg ! •ઈ.સ. પૂવP ૧૯૦૦માં રંગપુરની હડપ્પા-નગરી ડૂબી.
•ઈ. સ. પૂવP ૧૦૦૦માં, નગરા, ટીંબરવા, ભરૂચ, કામરેજ જેવાં ગામો લોહ તિનમા$ણમાં ખ્યાત થયાં. •ઈ. સ. પૂવP નાં હજાર વર્ષ$ દરન્નિમયાન ગુજરાતમાં શાયા$ ત, ભૃગુ, હૈદય....અને અંતે મથુરાના યાદવો આવ્યા. શ્રીકૃષ્ણાની સુવણ$ દ્વારિરકા તિવશાળ પ્રદેશની રાજધાની બની. •ઈ.સ. પૂવP ૯૦૦ માં શ્રીકૃષ્ણયનો દેહો�ગ$ થયો. •ઈ. સ. પૂવP પાંચમી સદીમાં વૈયાકરણી પાન્તિણની ‘સૌરાતિષ્ટકા નારી‘નાં ઉચ્ચારણોની નોંધ લે છે. કૌરિટલે્ય પણ ‘સુરાષ્ટ્ર ‘ના ક્ષન્નિત્રયો તિવશે ઈ.સ. પૂવP ચોથી સદીમાં ‘અથ$શાસ્ત્ર‘માં લખ્યંુ. •ઈ.સ. પૂવP ૩૨૦માં ન્નિગરનારની તળેટીમાં તિવશાળ સુદશ$ ન તળાવ બંધાયંુ. શતરંજ-ચતુરંગ રમત શરૂ થઈ. •ઈ.સ. પૂવP ૨૩૭માં અશોક સમ્રાટનો પ્રાકૃત શાસન લેખ મૂકાયો. •ઈ.સ. પૂવP ૨૨૯-૨૨૦ લિસંહલ (શ્રીલંકા)ની રાજકન્યા સુદશ$ નાએ ભરૂચમાં ‘શકુતિનકા તિવહાર‘ બંધાવ્યો. •ઈ. સ. પૂવP ૨૦૦માં, અરબસ્તાન અને ત્તિસલોનના બંદરગાહો પૂરેપૂરા ગુજરાતના લોકોના હાથમાં હતા. •ઈ. સ. પૂવP ૧૮૫માં ગ્રીક અને ઈ. સ. પૂવP ૧૫૦ થી ૧૦૦ સુધીમાં શક, કુશાણ, પાર્મિથંયન, વગેરે ચડી આવ્યા.•ઈ. સ. પૂવP ૮૩માં પ્રાચીન શક સંવત પ્રચત્તિલત થયો. •ઈ. સ. પૂવP ૫૬: તિવક્રમ સંવત શરૂ થયો. •‘પેરિરપ્લેસ‘ના લેખકે જણાવ્યંુ કે કચ્છ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વહાણવટાનંુ વ્યાપક ખેડાણ હતંુ. (ઈ.સ.ની પહેલી સદીની આ નોંધ છે.) •ઈ.સ. ૧૫૦ ગુજરાતમાં ગદ્યનો જૂનામાં જૂનો નમુનો, રુદ્રદામાનો ત્તિશલાલેખ. (જૂનાગઢ-ન્નિગરનાર) મહાભયાનક પૂરમાં સુદશ$ ન તળાવ તૂટંુ્ય તે રુદ્રદામને ફરી બંધાવ્યંુ. •ઈ. સ. ૧૬૬-૬૭ ગુપુ્ત સંવતનો પ્રારંભ થયો. •ઈ. સ. ૨૦૦ દ્વારિરકાની રાણી ધીરાદેવીએ રુદ્રદામા સામે પડકાર ફંેક્યો, છેવટે સમજુતિત થઈ. મીરાની જેમ દ્વારિરકાની ધીરોનેય યાદ કરવી રહી ! •ઈ. સ. ૨૪૪-૪૫ કલચુરિર સંવત શરૂ થયો. •ઈ. સ. ૩૦૦માં વલભીપુરમાં આય$ નાગાજુ$ને આંતરરાષ્ટ્રીય ધમ$ પરિરર્ષદ બોલાવી. •૧૨ ઓ?ટોબર, ૩૧૮ : વલભી સંવત (ગુજરાતના પોતાના શાસક)ની શરૂઆત તિવક્રમ સંવત ૩૭૫, કાર્તિતંક શુકલ પૂર્ણિણંમા. •ચંદ્રગુપ્તક તિવક્રમારિદ�ના ધમા$ ધ્યક્ષ હરિરસ્વામીના ગુરુ સં્કદસ્વામી, વલભીપુરના તિનવાસી હતા. (ઈ. સ. ૩૭૬) •ત્તિશલારિદ�ે (વલ્લભીપુર) શતંુ્રજ્ય તીથ$ નો ઉદ્ધાર કરાવ્યો, અને ધનેસ્વર સૂરિરએ ‘શતંુ્રજ્ય માહાત્મ્ય‘ ગં્રથ લખ્યો. (ઈ.સ. ૩૯૧) •ઈ. સ. ૪૦૦માં સૌરાષ્ટ્ર.ના વેપારીએ કૌસાંબીમાં બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો. •મૈત્રકોએ વલભીપુરને રાજધાની બનાવી. (ઈ. સ. ૪૭૦) •ગુજ$રો આવ્યા પાંચમી સદીની છેલ્લી પચ્ચીસી અથવા છઠ્ઠી સદીની પહેલી પચ્ચીસીમાં. ગુજ$રો આવ્યા પછી મૈત્રકોએ લાંબા સમય સુધી રાજ્ય કયુg .ઈ. સ. ૬૦૩માં જીવાની મુલાકાતે અહીંના રાજવી પુત્ર ગયા અને �ાં વસવાટ કયો$. ઈ.સ. ૬૨૨થી હીજરી સનનો પ્રારંભ થયો. •ઈ. સ. ૬૪૦માં ચીની યાન્નિત્રક હ્યુએન �ાંગ મહારાષ્ટ્રંથી નમ$ દા નદી ઓળંગીને ભરુકચ્છ (ભરુચ) આવ્યો •ઈ. સ. ૭૧૧માં આરબ સરદાર મોહમ્મદ-ત્તિબન-કાત્તિસમે લિસંધ પર કબ્જેા કયો$. ઈ. સ. ૭૧૭ એટલે કે યઝદગદી ૮૫, પારસીઓએ ભારતમાં પગ મૂક્યો, (શ્રાવણ સુદ ૯, શુક્રવાર તિવ. સં. ૭૭૨). •ઈ. સ. ૭૨૧માં અરબી સૈન્યને શ્રી વલ્લભ નરેન્દ્ર એટલે કે ચાલુક્ય રાજવી પુલકેસીએ ભીર્ષણ સંગ્રામ કરીને મારી હટાવ્યંુ, ગુજરાતને બચાવી� લીધંુ. •તિવ. સ. ૮૦૨માં અણતિહલપુર સ્થપાયંુ અને પછીથી લાંબા સમય સુધી રાજધાની રહંુ્ય. અર્ષાઢ સુદ ૩, શતિનવાર, સંવત ૮૦૨ના પાટણની સ્થાપના.
•ઈ. સ. ૭૮૮-૮૨૦ વચ્ચે આરિદ શંકર ગુજરાત આવે છે. દ્વારકાધીશ દેવાલયનો ત્તિજણો$દ્ધાર કરે છે. આદ્યશક્તિ?તની સ્થાપના તેમના હાથે થાય છે. •ગાંભુ નામે ઈ. સ. ૮૯૯ મુતિન પાશ્વ$મુતિનએ ‘યતિત પ્રતિતક્રમણ સૂત્ર‘ અને ‘શ્રાવક પ્રતિતક્રમણ સૂત્ર‘ રચ્યાં. • ઈ. સ. ૯૬૧ થી ૧૨૯૨ સુધીમાં અણતિહલવાડ શાસનના આમંત્રણથી ઉત્તર ભારતમાંથી� Kાહ્મણો ગુજરાતમાં આવીને સ્થાયી થયા. •ઈ. સ. ૧૦૧૭-૧૦૩૭ દરન્નિમયાન શ્રી વલ્લભાચાય$ એ દ્વારિરકાની યાત્રા કરી. •ઈ. સ. ૧૦૨૫ માં મહમૂદ ગઝનવીએ હન્નિથયાર સજ્યાં, ૧૦૨૬માં હાહાકાર મચાવતો તે સોમનાથ દેવાલય સુધી પહોંચી ગયો. ત્રણ રિદવસ આક્રમણ ચાલંુ્ય. કેટલાક રાજપૂતો અને Kાહ્મણોએ સામનો કયો$. •૧૧૨૦ ઈ. સ.માં મીનળદેવીએ દ્વારિરકાની યાત્રા કરીને ત્તિજણો$દ્ધાર કયો$. •૧૧૬૮ ઈ. સ.માં ભાવ બૃહસ્પતિતએ સોમનાથ મંરિદરના નવા ત્તિજણો$દ્ધાર માટે મૂળ મંરિદરથી દોઢ ફૂટ ઊંચે જઈને મેરુપ્રાસાદ બનાવડાવ્યો. •ઈ. સ. ૧૨૪૧માં અમદાવાદથી મહમદશાહે દ્વારિરકાધીશ મંરિદર તોડવા આક્રમણ કયુg , જે પાંચ Kાહ્મણો – વીરજી, કરસન, વાલજી, દેવજી, નથુ ઠાકરે-સામનો કયો$, તેમની સમાન્નિધ, દ્વારિરકામાં મંરિદરથી થોડેક દૂર છે. ‘પંચવીર‘ને સ્થાને હવે ‘પંચપીર‘ છે !
આ અજંપા ભયા$ વર્ષો$ અને તે પછી મુઘલ-ત્તિKરિટશ કાળ દરન્નિમયાન પણ ગુજરાત અને ગુજરાતીઓ અક્તિસ્તત્વની લડાઈ લડતાં રહ્યાં. અને આજે ગુજરાત અધ$શતાબ્દી ઉજવવા તરફ જઇ રહંુ્ય છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
સૌરાષ્ ટ્ર ના પ્રર્થીમ મુખ્ યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબર જેમનો લોકદરબાર રોજ ભરાતો એવા રાજકારણના દ્રષ્ટાંતરૂપ નમ્ર સેવક ઉછરંગરાય નો જન્મ જામનગર નજીક ગંગાજળા ગામમાં તા. ૨૧-૯- ૧૯૦૫ના રોજ થયો હતો. મંુબઈમાં અભ્યાસ કયા$ બાદ તેમણે જીવનની શરૂઆત ધારાશાસ્ત્રી તરીકે
કરી હતી. દરન્નિમયાન રાજકોટમાં ગાંધીજીને મળવાનો યોગ થયો અને પછી ધીરે ધીરે તો એમના સત્ય અને અહિહંસાના ત્તિસદ્ધાતોના રંગથી રંગાવા લાગ્યા. કેન્દ્ર સરકારની સંમતિતથી સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ અને ઉછરંગરાય ઢેબર ઈ.સ.
૧૯૪૮ના રોજ સૌરાષ્ટ્ર ના પ્રથમ મુખ્યમંત્રી ચંૂટાયાં. ગાંધી તિવચારના પ્રચારાથP ભારતના પ્રતિતતિનન્નિધ તરિરકે રત્તિશયા તેમજ યુરોપના દેશોમાં ગયા. ‘ ’ ગુજરાતમાં સરદાર સ્મારકો ઊભા કરવા માટે પુરુર્ષાથ$ કયો$. જીવનભર રાજકીય, રચનાત્મક
તેમજ શૈક્ષન્તિણક પ્રવૃત્તિત્તઓમાં મોખરે રહીને યોગદાન આપતા રહ્યા. તેમની કૂનેહ જેાઈ જવાહરલાલ નહેરુએ તેમને ઓલ ઈત્તિન્ડયા કોંગ્રસના પ્રમુખપદે નીમ્યા હતા. દેશસેવા માટે પોતાની કે કુટંુબની પરવા કયા$ તિવના સ્વેચ્છાએ ગરીબાઈ વહોરી
લીધી હતી. સૌરાષ્ટ્ર નંુ ઘડતર એ એમનંુ સૌથી મહાન અને ન્નિચરંજીવ કાય$ છે. મુખ્યમંત્રી તરીકે ઢેબરભાઈએ ફર્તિનંચર વગરના બે ઓરડાવાળા સાદા મકાનમાં જ રહેવાનંુ પસંદ કયુg હતંુ. તેવી જ રીતે દીલ્હીમાં પણ હરિરજન કોલોનીમાં રહેવા
ગયા હતા. આવી સાદગી આજે અંતધા$ ન થઈ છે. ઈ.સ. ૧૯૭૭માં રાજકોટમાં એમનંુ અવસાન થયંુ.
તિવતિવધ રમતોમાં ગુજરાતનાં ખમીરવંતા ખેલાડીઓ
તિક્રકેટ : જામનગરના મહારાજા રણત્તિજતલિસંહ, રાજકુમાર દુલીપલિસંહજી, અમરલિસંહ, તિવજય હઝારે, કન$લ હેમુ અન્નિધકારી, તિવજય મરચન્ટ, મામાસાહેબ ઘોરપડે, દત્તાજી ગાયકવાડ, અતુલ બેદાડે, રિદલીપ દોશી, રાજેશ ચૌહાણ, ધીરજ પરસાણા, તિવનુ માંકડ, અશોક માંકડ, ઉદય જેાર્ષી, ત્તિસ§ાથ$ ન્નિત્રવેદી, ધીરુ પટેલ, મુકંુદ પરમાર, દીપક શોધન, તિકશનચંદ, કરસન ઘાવરી, ઇન્દ્રત્તિજતલિસંહ, રુસી સુરતી, નરીમન કૉન્ટ્ર ાકટર, જસુ પટેલ, અંશુમન ગાયકવાડ, તિકરણ મોરે, નયન મોંન્નિગયા, ત્તિKજેશ પટેલ, અજય જાડેજા, રિદનેશ મોંન્નિગયા, પાર્મિથંવ પટેલ, ઇરફાન પઠાણ, ઝતિહર ખાન.ત્તિબત્તિલયડસ$ અને સ્નૂકર : ગીત સેઠી, સતીર્ષ મોહન, રૂપેશ શાહ, સોતિનક મુલતાની.�૪૦૦ મીટર દોડ : ચાલ્સ$ બોરોન્નિમયો, કાસમ બાદશાહ.�શતરંજ : ભવ્ય શાહ, ગૌરાંગ મહેતા, અશોક પંચાલ, સુરેશ દવે, તિવરાફ અવારી, પ્રફુલ્લ મહેતા, નીરવ રાજસુબા, તેજસ બાકરે.�
તરણ સ્પધા$ : અતિનશા શાહ�વૉલીબૉલ : ચીમનલાલ ભાલાવાલા�બાસ્કેટ બૉલ : તિકરીટ ઓઝા�તિનશાનબાજી : ઉદયન ચીનુભાઇસ્કૅટિટંગ : નમન પારેખ, ચાંદની પટવા, આલાપ ભટ્ટ, ચિચંતન ભટ્ટ.�ત્તિજમ્નૅત્યિસ્ટકસ : કૃપાલી પટેલ�ઍથલેરિટકસ : ચાલ્સ$ બોસન્નિમયા�ખોખો : સુધીર પરબ, અચલા દેવરે, ભાવના પરીખ.�ભાલા ફંેક : રત્તિઝયા શેખપવ$ તારોહણ : ધુ્રવકુમાર પંડયા, નંરિદની પટેલ, નંદલાલ પુરોતિહત, સ્વાતિત દેસાઇ, ભરત શુકલ, ત્તિબપીન પાલકર, રાહુલ ઠાકોર, સુરેશ દવે, પ્રાચી વૈદ્ય, પ્રાથ$ ના વૈદ્ય, જુગલ પીઠડીયા.�ટેતિનસ : સુભાર્ષ મશરૂવાલા, સુરેશ મશરૂવાલા, સુતિનલ પટેલ, પરવીઝ કૅકોબાદ, નતાશા જેાર્ષી, ફાલ્ગુની પરસાણા, ઉમંગચટ્ટા, તિનકીતા ભાર§ાજ, મતિનર્ષા મહેતા.ટેબલ ટેતિનસ : નીરજ ઓક, કમલેશ મહેતા.દોડ : ઝીણાભાઇ નાતિવકશૂટિટંગ : નાનુભાઇ સુરતી, ઝેની ઠક્કરમતિહલા હૉકી : વીણા શાહ, કીર્તિતંદા પટેલ.તિહમાલય આરોહણ : હર્ષા$ યુ દવે, શર્તિવંલ પટેલ, અમી પટેલ.સમુદ્ર તરણ સ્પધા$ : નાથુરામ પહાડે (દુતિનયાના ૭ સમુદ્રો તરવાનંુ અને હાથમાં બેડી પહેરીને તરવાનંુ કૌશલ દાખવનાર સ્પધ$ ક), રિરહેન મહેતા (ઇ.સ. ૧૯૯૪માં ઇંક્તિગ્લશ ચૅનલ પાર કરનાર સ્પધ$ ક).કૈલાસ, માનસરોવર યાત્રા : બાબુભાઇ કશ્યપનંદાદેવી ત્તિશખરે પહોંચનાર : નંદલાલ પુરોતિહતતિહમાલય સાઇકલ યાત્રા : હાર્ટિદંક રાવમેરેથન દોડ : ઝીણાભાઇ નાતિવકવૉટર પોલો : કમલેશ નાણાવટીવલ્ડ$ ન્નિચલ્ડ્ર ન ચૅસ : રિરત્તિ§ શાહતિહમાલયન કાર રેલી : ભરત રતિતલાલ દવે